Google Pixel 10 Pro Launch Best Feature

primium google 10pro

Design & Display 

  • 6.3-ઇંચ ની ઓક્ટા OLED ડિસ્પ્લે છે અને 120 Hz રિફ્રેશન, 3000 નીટ સુધી શાઇનિંગ બ્રાઇટનેસ આપી શકે છે.અને ગોરીલા ગ્લાસ વિકટ્સ-2 નો ઉપયોગ થયો છે માટે પડે તો ડિસપ્લ્યે ની ચિંતા નથી.

  • એલ્યુમિનિયમ ફ્રેમ ની સાથે પોલિશ ગ્લાસ બેક ચારે કલરમાં ઉપલબ્ધ—Obsidian, Frost, Indigo, Lemongrass

Chap & Software

  • Tensor G5—ગૂગલનું સૌથી શક્તિશાળી, TSMC દ્વારા બનાવાયેલ 3 nm ચિપ, 34 % ઝડપી CPU અને 60 % વધુ પગથિયેથી AI પ્રોસેસિંગ.

  • Android 16 સાથે ચાલે છે,સૌથી મહત્વ ની વાત એ છેકે  7 વર્ષ સુધી OS + સિક્યુરિટી અપડેટ્સ મળવાના વાયદા છે

Camera & Photo Graph

  • પાછળ ના ભાગ ટ્રિપલ કેમેરા સિસ્ટમ:

    • 48 MP વ્યાપક (wide) (f/1.7)

    • 12 MP અલ્ટ્રા-વાઇડ

    • 10.8 MP ટેલિફોટો (5× optical zoom, 20× સુધી Super Res Zoom) — આ પ્રથમ વખત મૂળ Pixel મોડલમાં આવી લેન છે

  • સ્વ-કેમેરા: 10.5 MP (auto-focus)

  • નવા AI ટૂલ્સ: Gemini Live, Camera Coach, Magic Cue, Pixel Journal, સહાયકારી ફોટોગ્રાફી અને UI વધુ સ્માર્ટ બનાવે છે

 Battery & Party Feature

  • બેરી: 4,970 mAh, 30 W ફાસ્ટ ચાર્જ (55 %—30 મિનિટમાં), Qi2 વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ

  • ખાતરી: IP68 વોટર/ડસ્ટ રેઝિસ્ટન્ટ થ્રેવલ

Performance, or Display

  • 12 GB RAM, સ્ટોરેજ: 128 GB અથવા 256 GB

  • AI-ફરીયાદ કરેલ Camera Coach અને Magic Cue જેવી ફિચર્સ સાથે ઝડપી અને સ્માર્ટ કામગારો અંતરરૂપે

availability and price in India

  • ભારતમાં શરૂઆતની કિંમત લગભગ ₹79,999

  • પ્રી-ઓર્ડર ચાલુ છે; ડિલિવરી 28 ઑગસ્ટથી શરૂ

  • 128 GB વેરિયન ₹79,999
, Pro Fold ₹1,72,999 ( मुंबई )

“US price in the global market”

  • Pixel 10: US $799 (128 GB), $899 (256 GB)
    Pro: $999+
    Pro XL: $1,199+
    Fold: $1,799+

India Band Online Games: A Positive Step for Children’s Future

online games band

“The Indian government’s decision to ban online games will bring significant changes to children’s health, education, and lifestyle. Let’s explore the benefits and drawbacks of this move in detail.”

The Indian government’s ban on online games is seen as a positive step for children, though it also brings certain challenges. While parents are largely welcoming the move, children and youngsters already addicted to gaming may face mental distress or irritability due to the sudden change. The gaming industry, too, could suffer a major financial setback. However, despite these challenges, the benefits of this ban seem to outweigh the drawbacks, especially for children and their families.

Recently, the government announced this ban, which will directly impact children and the younger generation. With smartphones and internet access becoming a part of daily life, children were spending more and more time on online games. Now, after the ban, society is expected to see both positive effects and new challenges.

Advantages of the Online Game Ban

1. Improved Health for Children

Spending long hours on mobile games was leading to eye strain, headaches, and mental stress in children. After the ban, they are more likely to engage in outdoor activities, improving their physical health.

2. Better Focus on Studies

Gaming addiction was hampering students’ academic performance. With the ban, children will have more time to focus on education and creative activities.

3. Stronger Family Bonds

Online games often distanced children from their families. Now, they can spend more quality time with parents and siblings, strengthening family relationships.

4. Financial Savings

Many online games included paid features, leading to unnecessary spending. With the ban, such expenses will be reduced, helping families save money

Conclusion

The Indian government’s ban on online games is undoubtedly a significant step towards the well-being of children. On one hand, it promotes better health, education, and family life. On the other, sudden changes can create challenges, particularly for those already addicted to gaming.

If the government complements this decision with educational apps, sports programs, and skill development initiatives, the ban could prove highly beneficial in the long run—helping children grow into healthier, more focused, and more productive individuals.

The Smart Choice for Modern High-Rise Buildings: Gypsum Ceiling and Walls

gypsum partition

Today, our Gujarat, and particularly Ahmedabad, is making rapid strides in the construction of towering skyscrapers. Every builder and architect is writing a new chapter of success with new, advanced designs. However, a challenge still exists in the construction sector: the excessive time spent on civil work in the building’s interior. This delay prevents projects from being handed over to customers on time and also affects the project’s cost.

The solution to this problem has already been found in other major cities like Bengaluru, Chennai, Hyderabad, Mumbai, Pune, and Delhi-NCR, where builders have adopted Gypsum Dry Wall instead of traditional construction. This technology can bring about a revolutionary change for Gujarat as well.

Why is Gypsum Dry Wall the Smart Choice?

  1. Fast Construction and Time Savings

Installing gypsum dry walls takes very little time. Where building a brick wall can take 2-3 weeks, a gypsum partition can be ready in just 1-2 days. This reduces the overall project timeline, allowing you to hand over the project to the customer on schedule.

  1. Cost-Effectiveness

In today’s expensive times, cost control is very important. A gypsum partition costs about 30% to 50% less than a traditional wall. See the comparison below:

Detail

Traditional Wall (Block+Plaster)

Gypsum Partition

Total Cost (100 sq ft)

₹26,500 to ₹35,500

₹9,500 to ₹17,500

Construction Time

Long (2-3 weeks)

Very fast (1-2 days)

Cleanliness

More mess

Less mess

Weight

Heavy

Lightweight

Safety: A Shield Against Fire and Earthquakes

Gypsum walls are not just fast and inexpensive; they are also superior from a safety perspective.

  • Fire Resistance:
    Gypsum boards naturally contain water. In case of a fire, this water turns into steam and absorbs heat, which slows down the fire and prevents its spread. For high-risk buildings, special “Type X” or “Type C” fire-rated gypsum boards are available, which increase fire resistance.
  • Earthquake Resistance:
    Since gypsum walls are lightweight, they are less dangerous than brick or concrete walls in the event of an earthquake. They do not provide any support to the main structure. Even if cracks appear, they can be easily repaired.

Benefits for Both Customers and Builders

Using gypsum walls benefits both the customer and the builder.

  • For the Customer:

    The reduction in the cost of constructing the flat makes it easier for the customer to stay within budget. In addition, they can easily make changes according to interior design and Vastu principles.

  • For the Builder:

    Completing the project on time accelerates the project handover process. This saves both the builder’s time and money.

 

Today, providing customers with quality products within a budget is a challenge. By adopting modern and efficient materials like gypsum, Ahmedabad’s builders can turn this challenge into a great success. This is not just a new method of construction but a smart investment for the future.

ડર કોને હોવો જોઈએ ?

પણ સવાલ એ છે કે ડર કોને હોવો જોઈએ?

dar kone hovo joe

આજે ટેકનોલોજી ઘણી વધી ગઈ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું થયું છે. પરંતુ શું તેનો સાચો ફાયદો સમાજને મળી રહ્યો છે?
આજે ડિજિટલ યુગમાં દરેક માણસ ફિલ્મી દુનિયા જીવી રહ્યો છે. હલતા-ચલતા reels, video, film નો નકલ કરવી એક આમ બાબત બની ગઈ છે.

પણ સવાલ એ છે કે ડર કોને હોવો જોઈએ?
ડર હંમેશા ગુનો કરનારને હોવો જોઈએ. પરંતુ દુર્ભાગ્યથી આજે એવું નથી. ગુનો કરનારને કોઈનો ડર જ નથી રહેતો. કેમ? એનું કારણ તો આપણે સૌ જાણીએ છીએ.

તાજેતરનું ઉદાહરણ – અમદાવાદની દુઃખદ ઘટના

  • સેન્ટ સાયડ એડવાન્ટ સ્કૂલમાં, એક Class 10 નો વિદ્યાર્થી પોતાના જ Class 8 ના સાથી વિદ્યાર્થી દ્વારા છરીના ઘા ખાઈને મૃત્યુ પામ્યો.
  • ઘટનાના સમયે એમ્બ્યુલન્સ બોલાવવાને બદલે પાણીની ટેંકર બોલાવવામાં આવી – પરિણામે બાળક જીવતો રહી શક્યો નહીં.
  • આ ઘટનાએ સમગ્ર શહેરને ઝંઝોળી નાંખ્યું. લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. પ્રદર્શન, તોડફોડ, શાળા સંચાલન વિરુદ્ધ ગુસ્સો – બધું જ જોવા મળ્યું.

બાળકોમાં આ હિંમત ક્યાથી?

આ સૌથી મોટો સવાલ છે દરેક મા-બાપ માટે.

  • શું શાળા સંચાલનને ખબર નથી હોતી કે બાળકો શું લઈને આવે છે?
  • કેમેરા હોવા છતાં, એટલી મોટી ફી લેતા હોવા છતાં આવી બેદરકારી કેમ?
  • શાળા એ તો સંસ્કારનું સિંચન કરવાની જગ્યા છે, ભવિષ્યનું ઘડતર કરવાની જગ્યા છે. પરંતુ આજે શું થઈ રહ્યું છે?
  • ભણતર કરતાં ગણતરની દોડમાં બાળકોને ઠેલવામાં આવે છે. પરિણામે, મા-બાપ પોતાનું સંતાન ગુમાવે છે.

પોલીસ માટે વિનંતી

જેમ આપણા દેશની સેનાનું રક્ષણ આપણને બહારના દુશ્મનોથી સુરક્ષિત રાખે છે અને આપણે ગર્વથી કહીએ છીએ કે “આ મારી દેશની આર્મી છે,” તેમ જ હવે દેશની પોલીસ પર પણ લોકોને ગર્વ અનુભવવાનો સમય આવી ગયો છે.

હા, અમને ખબર છે કે તમારી ઉપર ઘણા પ્રકારના પ્રેશર હોય છે. પરંતુ બસ એક વખત દિલથી વિનંતી છે કે –
 ગુનો કરનારને પોલીસની ઓરિજનલ વર્દીનો પાવર બતાવી દો.
 લોકો ગર્વથી છાતી ફુલાવીને કહી શકે – “આ છે મારી દેશની અંદરની આર્મી.”

જ્યારે ગુનો કરનારને ખરેખર ડર થશે કે પોલીસ સામે ઉભા રહેવું એટલે કાયદાની સજા ચોક્કસ છે, ત્યારે જ સમાજમાં શાંતિ આવશે.

અંતમાં

ડર કોને હોવો જોઈએ? સાચા માણસને ક્યારેય નહીં. ડર હંમેશા ગુનો કરનારને જ હોવો જોઈએ.
અને એ ડર માત્ર ત્યારે જ ઉભો થશે, જ્યારે કાયદો અને પોલીસ પોતાની અસલી તાકાત ગુનાખોરોને દેખાડશે.

જય હિંદ. જય ભારત માતા કી જય.

લબુબુ ટોય્સ સાચે જ ડરામણુ છે કે અફવા ?

Labubu કૅરેક્ટરનું સર્જન Hong Kong ના આર્ટિસ્ટ Kasing Lung એ કર્યું.

 

Kasing lung જે હોંન્કોંગ ના આર્ટિસ છે પંરતુ એમ ને નાનપણ થી જ બાળપણથી જ ડરામણી, અજીબ અને કલ્પનાશીલ વાર્તાઓ ખૂબ ગમતી. એના કહેવા મુજબ, બાળપણમાં એણે એવા કૅરેક્ટર્સ કલ્પ્યા કે જે દેખાવમાં ડરામણા હોય પણ અંદરથી નિર્દોષ હોય. એ જ વિચાર પરથી Labubu ની રચના થઈ – બહારથી થોડી ડરામણી, પણ અંદરથી રમૂજી.

પરંતુ આજ કાલ ભારતમાં એની બહુ જ સમાચાર ફેલાઈ રહ્યા છે કે આ ટોય્સ ઘર મા લાવ્યા પછી ઘર ના પરિવાર ને કોઇ ને કોઇ બાબત થી આફ્ત આવી રહી છે જેમ કે ઘર માં બધા બિમાર પડવા લાગે છે,નાના બાળકો રાતે ડરી ને અચાનક બુમ પાડી રહ્યા છે,આવા ન્યુઝ આવી રહ્યા છે પરંતુ આવી કિસ્સા ઓછો કિસ્સા માં જોવા મળ્ય છે પરંતુ ઈરાક અને રશિયા પણ તેનો પ્રતિબંધ મુકી દિધો છે ત્યા ના એહવાલ મુજબ આ ટોય્સ થી ત્યા ના બાળક ખુબ જ ડરી રહીયા છે આટલા માટે ત્યા પ્રતિબંધ મુકેલ છે

જો ભારત કે ગુજરાત માં જો આવા કોઇ કિસ્સા બન્યા હોય તો જાગ્રુત થઈ ને મને કોમેન્ટ કરો ને મને શરે કરો તો હુ લોકો સુધી સાચી માહીતી આપી શકાય.

ટાટા ટેકનોલોજીઝ દ્વારા લોન્ચ કરાયેલું ડિજિટલ બેટરી પાસપોર્ટ “WATTSync”

ટાટા ટેકનોલોજીઝે 19 ઑગસ્ટ 2025 ના રોજ WATTSync નામનું નવું ડિજિટલ બેટરી પાસપોર્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું.

battry

WATTSync શું છે?

  • ટાટા ટેકનોલોજીઝે 19 ઑગસ્ટ 2025 ના રોજ WATTSync નામનું નવું ડિજિટલ બેટરી પાસપોર્ટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું.
  • તેનો હેતુ છે બેટરીના આખા જીવનચક્ર (ખાણમાંથી કાચામાલ → મેન્યુફેક્ચરિંગ → વપરાશ → રિસાયકલિંગ) સુધી તમામ માહીતી તમને આપશે  ટ્રેસેબિલિટી, કોમ્પ્લાયન્સ અને સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવો.

મુખ્ય ફીચર્સ

  • એક જ “ડિજિટલ સિંગલ ટ્રુથ” પ્લેટફોર્મ → બેટરી મટિરિયલ, પરફોર્મન્સ, કાર્બન ફૂટપ્રિન્ટ, અને રિકવરી સ્ટેટસ વિશે રિયલ-ટાઇમ માહિતી આપે છે.
  • ઓટોમેટેડ કોમ્પ્લાયન્સ → બદલાતા ગ્લોબલ અને રિજનલ કાયદાઓ મુજબ આપોઆપ રિપોર્ટિંગ કરે છે.
  • સિસ્ટમ ઈન્ટિગ્રેશન → PLM, MES, ERP અને ક્લાઉડ ડેટા સિસ્ટમ સાથે જોડાય છે જેથી દરેક બેટરી માટે “ડિજિટલ થ્રેડ” બનાવે.
  • AI આધારિત મોનીટરીંગ → બેટરીની હેલ્થ, ખામીની આગાહી અને ઑડિટ રેડીનેસ.
  • બ્લોકચેઇન સુરક્ષા → ડેટાની ઓથેન્ટિસિટી અને સિક્યોરિટી જાળવે છે.
  • રોલ-બેઝ્ડ એક્સેસ → સપ્લાયર્સ, ઑડિટર્સ અને રેગ્યુલેટર્સ માટે સુરક્ષિત ઍક્સેસ.

કેમ મહત્વનું છે?

  • યુરોપિયન યુનિયન નિયમ: ફેબ્રુઆરી 2027 પછી EU માં વેચાતી દરેક EV અને ઈન્ડસ્ટ્રીયલ બેટરી માટે ડિજિટલ બેટરી પાસપોર્ટ ફરજિયાત રહેશે.
  • ભારત: નજીકના સમયમાં આવો જ નિયમ ભારત સરકાર લાવશે તેવી શક્યતા છે.
  • ફાયદા:
    • બેટરી રિસાયકલિંગ અને સર્ક્યુલર ઇકોનોમીને ગતિ આપે છે.
    • સપ્લાય ચેઇનમાં પારદર્શિતા.
    • એન્વાયર્નમેન્ટલ અને એથિકલ સોર્સિંગ સુનિશ્ચિત કરે છે.
    • AI થકી ઓપરેશનલ કાર્યક્ષમતા વધે છે.

WATTSync નો ઉપયોગ કઈ રીતે થઈ શકે?

1. બેટરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે

  • કાચા માલ (લિથિયમ, નિકલ, કોબોલ્ટ વગેરે) ક્યાંથી આવ્યું એની માહિતી રાખી શકાય.
  • પ્રોડક્શન પ્રોસેસ અને ક્વોલિટી કન્ટ્રોલ ડેટા ડિજિટલ રૂપે જળવાઈ રહે.
  • નિયમો (EU, ભારત EPR વગેરે) મુજબ કોમ્પ્લાયન્સ રિપોર્ટ સરળતાથી બને.

2. વાહન બનાવતી કંપનીઓ (EV Manufacturers) માટે

  • કાર અથવા બાઈકમાં લગાડેલી દરેક બેટરીનો યુનિક ડિજિટલ પાસપોર્ટ હશે.
  • કસ્ટમર કે ડીલર એપ/QR મારફતે બેટરીનો હિસ્ટ્રી જોઈ શકે.
  • બેટરી વોરંટી, પરફોર્મન્સ અને હેલ્થ મોનીટરિંગ સરળ બની જાય.

3. સરકાર અને રેગ્યુલેટર્સ માટે

  • બેટરીમાં વપરાયેલા કાચા માલનું એથિકલ સોર્સિંગ થયું છે કે નહીં તે ચેક થઈ શકે.
  • પ્રદૂષણ, કાર્બન ફૂટપ્રિન્ટ અને રિસાયકલિંગ ડેટા સરળતાથી ઑડિટ કરી શકાય.
  • નકલી કે ગેરકાયદેસર બેટરી માર્કેટમાં આવતી અટકાવી શકાય.

4. રીસાયકલર્સ અને સર્વિસ પ્રોવાઈડર્સ માટે

  • બેટરી કઈ કંપનીએ બનાવી, કેટલું લાઇફ બાકી છે, કયા મટિરિયલ રિકવર થઈ શકે – એ બધું સ્પષ્ટ દેખાશે.
  • રિસાયકલિંગ ઓપરેશન વધુ કાર્યક્ષમ બની જશે.

5. કસ્ટમર/વપરાશકર્તા માટે

  • QR કોડ કે ડિજિટલ પાસપોર્ટ સ્કેન કરીને બેટરી વિશે તમામ માહિતી મળશે (મેન્યુફેક્ચરિંગ તારીખ, લાઇફ, સેફ્ટી વગેરે).
  • ક્યારે રિપ્લેસ કે રિસાયકલ કરવી તે અંગે એલર્ટ મળી શકે.

સરળ શબ્દોમાં ફાયદા

  • ટ્રેકિંગ – બેટરીનું “જન્મથી અંત સુધી” ડેટા.
  • સેફ્ટી – બેટરી હેલ્થ પર નજર.
  • કોમ્પ્લાયન્સ – આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન.
  • પારદર્શિતા – ગ્રાહક અને સરકાર માટે સંપૂર્ણ માહિતી.
  • સસ્ટેનેબિલિટી – રિસાયકલિંગ અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ.

ઓટોમેટિક બ્રિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સેટઅપ(India‑Friendly)

Automatic Brick Plant Setup- Step‑by‑Step Guide, Costs, IS Standards

brick burnt

વિષયસૂચિ (Table of Contents)

  • પરિચય
  • કયા પ્રકારની ઈંટ/બ્લોક બનાવશો?
  • સ્ટેપ‑બાય‑સ્ટેપ (બધા પ્રોજેક્ટ્સ માટે)
  • ટાઈપ‑વાઈઝ ક્વિક ગાઈડ
    • A) Fly‑Ash / Concrete Bricks
    • B) Burnt Clay Bricks – Tunnel Kiln
    • C) AAC Blocks (Autoclaved)
  • ક્વોલિટી & IS Standards
  • સ્પેસ/યુટિલિટી ચીટશીટ
  • મેનપાવર પ્લાન
  • કોસ્ટિંગ & ROI – ફ્રેમવર્ક + ઉદાહરણ
  • Day‑1 એક્શન પ્લાન
  • FAQs
  • ઈમેજ/મીડિયા સૂચનો
  • ડિસ્ક્લેમર

કયા પ્રકારની ઈંટ/બ્લોક બનાવશો?

  1. Fly‑Ash/Concrete Bricks (Hydraulic Vibro‑Press) – ઓછી CAPEX, ઝડપી સ્ટાર્ટ.
  2. Burnt Clay Bricks (Tunnel Kiln) – હાઈ CAPEX, સતત ફાયરિંગ, મોટી ક્ષમતા.
  3. AAC Blocks (Autoclaved) – હાઈ CAPEX, હલકાં બ્લોક્સ, ઉત્તમ થર્મલ ઇન્સ્યુલેશન.

પ્રકાર

Approx CAPEX

Land

Power/Utilities

Output/Day (indicative)

ખાસ મુદ્દા

Fly‑Ash/Concrete

₹25 લાખ–₹1.2 કરોડ

0.5–1.0 એકર

60–100 kW, 5–10 m³ પાણી

8k–12k bricks/shift

ઝડપી સેટઅપ, ઓછી ફ્યુઅલ ડિપેન્ડન્સી

Burnt Clay (Tunnel Kiln)

₹5–12 કરોડ+

2–4 એકર

ઇંધણ + ડ્રાયર/કિલ્ન

મોટા વોલ્યુમ

સતત કિલ્ન ઓપરેશન જરૂરી

AAC Blocks

₹15–35 કરોડ+

2–3 એકર

બોઇલર + ઓટોક્લેવ

હાઈ throughput

લાઇટવેટ, કટિંગ લાઇન ક્રિટિકલ

સ્ટેપ‑બાય‑સ્ટેપ (બધા પ્રોજેક્ટ્સ માટે)

1) Market & Capacity

  • લોકલ ડિમાન્ડ અને ચૅનલ્સ (કોન્ટ્રાક્ટર, બિલ્ડર, ગોડાઉન)નું સર્વે કરો.
  • પ્રતિદિવસ વેચાણ ધારણાના આધારે Capacity નક્કી કરો (ઉદા. 8–10 હજાર પીસ/દિવસ).
  • Target size: 190×90×90 mm (IS 1077) અથવા જરૂરી બ્લોક સાઇઝ.

2) Land & Layout

  • Fly‑ash: ~0.5–1.0 એકર; AAC: ~2–3 એકર; Clay tunnel kiln: ~2–4 એકર.
  • ઝોનિંગ: કાચામાલ યાર્ડ → મિક્સિંગ → પ્રેસિંગ/મોલ્ડિંગ → ક્યુરિંગ/ડ્રાયિંગ → તૈયાર માલ ગોડાઉન → ઓફિસ/લેબ.

3) Utilities

  • Power: Fly‑ash માટે 60–100 kW (@ ~10k bricks/day); AAC વધુ.
  • Water: Fly‑ash curing ~5–10 m³/day.
  • અન્ય: કમ્પ્રેસ્ડ એર (AAC), સારી રોડ ઍક્સેસ, ડ્રેનેજ.

4) Permissions & Registrations (India)

  • Pollution Control Board (Consent), Factory License, MSME/Udyam, GST, Trade License.
  • ESIC/EPFO (સ્ટાફ), Fire NOC (જ્યાં જરૂરી).

5) Machinery Finalization

  • ટાઈપ મુજબ મશીનરી લિસ્ટ (નીચે જુઓ), AMC/સ્પેર પ્લાન સાથે.

6) Raw Material Tie‑ups

  • Fly‑ash (પાવર પ્લાન્ટ), Sand/Stone dust, Cement/Lime/Gypsum.
  • Clay bricks માટે suitable soil, AAC માટે Lime, Cement, Fly‑ash/Sand, Al. powder.

7) QA/QC Setup

  • લેબ ટેસ્ટિંગ: IS 3495/1077 (ક્લે), IS 12894 (ફ્લાય‑ઍશ), IS 2185 (કોંક્રીટ બ્લોક), IS 3812 (ફ્લાય‑ઍશ grade).
  • Test: Compressive strength, dimension tolerance, water absorption, efflorescence.

8) Manpower Planning

  • Production, Maintenance (Electrical/Mechanical), QA, Store/Dispatch, EHS.

9) Safety & Environment

  • PPE, Dust control, Guarding, Electrical earthing, Waste/water management.

10) Financials

  • CAPEX: land/shed/machinery/electrical.
  • OPEX: raw material, power, wages, maintenance.
  • Working capital ≥ 1–2 months OPEX.
  • Simple ROI: (Annual Net Profit ÷ Total Investment).

11) Civil & Erection

  • Machine foundations, shed, hard flooring (drain slope), electrical panels, cable trays, lighting, water lines.

12) Trial & Stabilization

  • Trial mixes, mold setting, pressure/vibration tuning, curing SOP lock.

13) SOPs & Documentation

  • Mixing ratios, press cycle times, curing days, inspection checklist, rejection/rework flow.

14) Vendor/Logistics

  • Pallets, strapping, stretch‑wrap, dispatch planning (truck loads).

15) Scale‑up

  • Second press/extra molds, automated batching/stacker, kiln/autoclave cycle optimization.

ટાઈપ‑વાઈઝ ક્વિક ગાઈડ

  1. A) Fly‑Ash / Concrete Bricks

Typical Machinery:

  • Aggregate/Fly‑ash silos/bins, Pan/Planetary mixer, Screw/Conveyor,
  • Hydraulic Vibro‑Press (automatic feeder + palletizer optional),
  • Pallets & Racks, Curing area (steam/water), Stacker, Strapping.

Starter Mix (રફ માર્ગદર્શક):

  • Fly‑ash 60–70% + Sand/Stone dust 20–30% + Cement 8–12% (અથવા Lime+Gypsum સિસ્ટમ).
  • Water–cement eq.: ~0.30–0.35 (workability મુજબ). Trial batchesથી final.

Process (SOP):

  1. Raw material sieving/weighting
  2. Mixing (પહેલાં ડ્રાય, પછી પાણી)
  3. Pressing (pressure & vibration tuned)
  4. Demould on pallets
  5. Initial set 24–48 કલાક
  6. Curing 7–14 દિવસ (steam/water)
  7. Test & Dispatch

Capacity (ઇન્ડિકેટિવ): 1 automatic press → ~8,000–12,000 bricks/shift (મોલ્ડ & સાયકલ પર આધારિત).

Rough Budget:

  • Semi‑auto line: ₹25–40 લાખ+
  • Fully‑auto (press + feeders + stacker): ₹60 લાખ–₹1.2 કરોડ+
  1. B) Burnt Clay Bricks – Tunnel Kiln

Sections:

  • Clay winning & stockyard → Crusher → Pug mill → Vacuum extruder/Press →
  • Auto green brick setter → Dryer → Tunnel kiln (coal/gas/fuel) → Unloading/Packaging.
  • Emission control: cyclone/Bag filter (PCB મુજબ).

Key Points:

  • Soil suitability (plasticity/silt %), sand/blending → crack control.
  • Continuous dryer + kiln → consistent quality, big throughput.

Rough CAPEX: ₹5–12 કરોડ+ (kiln length/capacity, fuel system, automation પ્રમાણે).

  1. C) AAC Blocks (Autoclaved)

Sections:

  • Batching & pouring (slurry) → Rising/Pre‑curing → Demould → Wire cutting (V+H) → Autoclave (~12 bar steam) → Packing.
  • Major CAPEX: Boiler, Autoclaves, Cutting line.

Raw Mix (indicative): Fly‑ash/Sand + Cement + Lime + Gypsum + Al. powder 0.05–0.1%.

Rough CAPEX: ₹15–35 કરોડ+ (capacity/autoclaves count પ્રમાણે).

ક્વોલિટી & IS Standards

  • Clay bricks: IS 1077 (dimension), IS 3495 (strength, water absorption, efflorescence).
  • Fly‑ash bricks: IS 12894 (class by strength).
  • Concrete blocks/pavers: IS 2185 / IS 15658.
  • Incoming fly‑ash: IS 3812 (Part‑1/2) basics.

QC ચેકલિસ્ટ:

  • Dimensions & Tolerance (sample per batch)
  • Compressive Strength (IS method)
  • Water Absorption %
  • Efflorescence
  • Visual Defects (crack, edge damage)

સ્પેસ/યુટિલિટી ચીટશીટ

પ્લાન્ટ

Shed Area

Open Yard

Power

Water

Fly‑ash (~10k/day)

~8–12k sq.ft

~15–20k sq.ft

60–100 kW

5–10 m³/day

Tunnel Kiln (Clay)

Large

Large

Fuel + kiln utilities

As per kiln

AAC

Boiler house + autoclaves

Moderate

High (steam + power)

WT/softened

મેનપાવર પ્લાન (Fly‑ash – single line)

  • Production: 8–12
  • Maintenance (E/M): 2–3
  • QA/QC: 1–2
  • Stores/Dispatch: 2–3
  • Admin: 1–2
    (શિફ્ટિંગ મુજબ ફેરફાર કરે.)

કોસ્ટિંગ & ROI – ફ્રેમવર્ક + ઉદાહરણ

Formulae:

  • Unit Cost ≈ (Raw Material + Power + Labour + Overheads) ÷ Bricks Produced
  • Profit/Brick = Selling Price – Unit Cost
  • ROI ≈ Annual Net Profit ÷ (CAPEX + Working Capital)

Illustration (રફ):

  • Capacity: 10,000 bricks/day; 25 working days/month.
  • Selling price: ₹6/brick; Unit cost: ₹4.5/brick ⇒ Profit = ₹1.5/brick.
  • Monthly Profit: 10,000 × 1.5 × 25 = ₹3,75,000.
  • Annual Profit: ₹3,75,000 × 12 = ₹45,00,000 (₹45 લાખ).
  • If Total Investment = ₹90 લાખ ⇒ ROI ≈ 45/90 = 50% (indicative).
    નોંધ: ભાવ/કચો માલ/રિજેકશન પર ખરેખર પરિણામ બદલાય.

Day‑1 એક્શન પ્લાન

  1. Type & Capacity ફાઈનલ કરો (Fly‑ash vs Clay vs AAC).
  2. Vendors (2–3) shortlist કરી specs/AMC/lead time મેળવો.
  3. Land layout sketch (one‑way material flow) તૈયાર કરો.
  4. Statutory approvals લિસ્ટ તૈયાર કરી PCB સાથે pre‑consult કરો.
  5. Trial mix & sample bricks માટે R&D પ્લાન બનાવો.
  6. Project budget & cash‑flow sheet તૈયાર કરો.

FAQs

Q1. ક્યુરિંગ કેટલા દિવસ?
Fly‑ash/Concrete bricks માટે સામાન્ય રીતે 7–14 દિવસ; steam curingમાં સમય ઘટાડી શકાય છે (સતર્કતા સાથે).

Q2. IS strength class કેવી રીતે પસંદ કરવી?
તમારા માર્કેટ/ક્લાયન્ટ requirement મુજબ IS 12894/2185 પ્રમાણે strength class target કરો અને લેબ ટેસ્ટિંગથી વેરિફાઈ કરો.

Q3. લાઈસન્સ કયા લેવાં?
PCB Consent, Factory License, MSME/Udyam, GST, Trade License, ESIC/EPFO, Fire NOC (જ્યાં લાગુ પડે).

Q4. Water absorption કેવી રીતે કંટ્રોલ કરવું?
ગ્રેડેડ એગ્રીગેટ/સેન્ડ, યોગ્ય સિમેન્ટ/લાઈમ ડોઝ, વોટર‑સિમેન્ટ રેશિયો કન્ટ્રોલ, પૂરતું ક્યુરિંગ.

Q5. Rejection ઘટાડવા શું કરવું?
સંગ્રહિત QA (in‑process checks), mold/press settings, proper demould time, edge protection, pallet handling.

 

ડિસ્ક્લેમર

આ માહિતી ઇન્ડિકેશન માટે છે. સ્થાનિક નિયમો, સાઇટ કન્ડીશન્સ, વેન્ડર સ્પેસિફિકેશન અને ક્વોલિટી માપદંડ મુજબ ફેરફારો શક્ય છે. પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા ટેકનિકલ નિષ્ણાત અને અધિકૃત માર્ગદર્શિકાઓનું પાલન કરો.

“Anger is the root of destruction.”

“Through anger, you lose the five most important elements of life.”

  1. Happiness

  2. Love

  3. Virtue (Good Deeds)

  4. God (Divine Connection)

Why and How do we lose them through anger?

The Story of the Merchant and His Servant

Once upon a time, there was a merchant and his servant. They shared an unbreakable bond of trust. The servant was very honest and hardworking, and the merchant owned a gold jewelry shop. Whether the merchant was present or not, the servant managed everything perfectly, and the business ran smoothly.

One day, the merchant had to go out of town for five to ten days. During this time, the servant was given full responsibility to look after the shop. The merchant’s son, who had now grown up, had also started coming to the shop. The merchant thought, “My son has now taken responsibility on his own, so I need not worry anymore.” With peace of mind, he left for his work outside.

Meanwhile, the servant and the merchant’s son managed the shop well. When the merchant returned after ten days, everything at the shop seemed fine. But the merchant noticed that his son had begun to act like the real owner of the shop. A few days later, when the merchant opened the safe and counted the money, he felt something was not right. However, he did not say anything to anyone.

Around the same time, the servant’s family was preparing for his son’s head-shaving (tonsure) ceremony. The servant asked the merchant for two days’ leave and also invited him and his family to attend the ceremony. The merchant gladly agreed and even gave him some money, saying, “Take this, so that nothing falls short in the ceremony. If you need anything else, just let me know.” The merchant’s son observed all of this quietly.

On the day of the ceremony, the merchant’s entire family attended. When they saw the servant’s celebration, they felt he had spent a lot of money. Doubt crept into the merchant’s mind. That night, he could not sleep. He kept thinking, “The missing money from the safe… could it be the servant who took it?”

The next morning, the merchant waited for his servant. But that day, the servant did not come to the shop. Seeing this, the merchant’s son asked,
“Father, what’s wrong? You seem worried. Tell me if there’s anything troubling you.”

Unable to contain himself, the merchant shared his doubts. The son then said,
“Father, let me tell you something—don’t be angry. When you were away, I once saw the servant taking money from the safe. But I didn’t tell you, because I thought you might have permitted him.”

Hearing this, the merchant’s patience broke. First, the servant had not come to the shop for two days. Second, the servant had spent far more than his means at the ceremony. To the merchant, it seemed clear now—the servant had betrayed him. His mind was clouded with anger, and he thought, “Tomorrow, I will confront him.”

The next morning, when the servant arrived, the merchant burst out in anger:
“You are a thief! You broke my trust. I put so much faith in you, yet you turned out like this!”

He did not allow the servant to speak a word. Without giving him any chance to explain, he threw him out. The servant left quietly without saying anything.

The merchant’s son was secretly happy to see this. But deep inside, the merchant still felt uneasy—“Could my servant really do this?” Yet, time passed, and he continued his business as usual.

A few months later, the merchant’s son suddenly returned home, having married a woman of questionable character. The whole town knew about her reputation, but the son was blinded by her beauty. For the merchant, it was as if the sky had fallen on him. Out of anger, he told his son to leave the house. But the son refused and replied:
“You will have to leave this house, not me. The money in the safe is all mine now. You have nothing left.”

Hearing this, the merchant realized the bitter truth—“I had wrongfully accused my loyal servant who worked with me for years. In my anger, I destroyed my own happiness, love, virtue, and even lost the servant who was like God in my life.”


Moral:

Because of his anger, the merchant lost everything:

  • His Happiness disappeared,

  • The Love of his servant was gone,

  • His earned Virtue was destroyed,

  • And he lost the Divine-like servant who was a blessing in disguise.

Had he listened calmly instead of acting out of anger, this tragedy would never have happened.

ગુસ્સો એ વિનાશ નું મુળ છે

ગુસ્સા થી જીવન સૌથી મહત્વ ના પાંચ તત્વ ગુમાવો છો

શેઠ અને નોકર

૧)પ્રસન્ન્તા.

૨) પ્રેમ.

૩)પુણ્ય.

૪)પ્રરમાત્મા.

 કેમ અને કેવી રીતે એ સમજીયે.

એક સમયની વાત છે, એક શેઠ અને નોકરની વાર્તા છે. બંને વચ્ચે ખુબ જ અતૂટ વિશ્વાસ હતો અને તેનો નોકર ખુબ જ ઈમાનદારીથી કામ કરતો અને ખુબ જ શેઠને સોનીની જ્વેલરી દુકાન હતી. શેઠ દુકાનમાં હોય કે ના હોય, એમનો નોકર બધું જ કામ સંભાળી લેતો, બધું જ બરાબર ચાલતું હતું.

એક સમયે શેઠને બહાર જવાનું થયું. પાંચથી દસ દિવસ માટે બહાર જવાનું થયું અને નોકરને દસ દિવસ દુકાન સંભાળવાનું થયું. અને શેઠનો છોકરો પણ મોટો થઈ રહ્યો હતો, સાથે સાથે એ પણ દુકાન આવવાનું ચાલુ કર્યું. શેઠને થયું – ચાલો, મારો છોકરો એની જાતે જ પોતાની જવાબદારી સંભાળી લીધી, મારે હવે ચિંતા કરવાની જરૂર નથી. અને શાંતિથી એ ધંધાના કામથી બહાર ગયા.

આ બાજુ નોકર અને શેઠનો છોકરો દુકાનની સારી સંભાળ રાખવા લાગ્યા. દસ દિવસ પછી આવ્યા તો દુકાનનું કામકાજ બધું બરાબર લાગતું હતું. પણ શેઠનો છોકરો તો હવે શેઠનો શેઠ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું હતું. થોડા દિવસ પછી જ્યારે શેઠએ પૈસાની તિજોરી ખોલી અને પૈસાની ગણતરી કરી એટલે એને કઈક ગડબડ લાગી, પણ કોઈને કઈ કહ્યું નહીં.

 

એક બાજુ નોકરના ઘરે થોડા જ દિવસમાં એમના છોકરાનો બાબરીનો પ્રસંગ હતો. એટલે નોકરે શેઠને બે દિવસની રજા માંગી હતી અને શેઠને પોતાના છોકરાના બાબરી પ્રસંગમાં આવવા માટે આમંત્રણ પણ આપ્યું. અને શેઠ રાજીથી હા પાડી દીધું.

શેઠએ નોકરને પૈસા પણ આપ્યા કે – “લે, તારે પ્રસંગમાં કઈ અટકે નહીં, અને બીજું પણ કઈ કામકાજ હોય તો કહી દે.” આ બધું એનો છોકરો જોઈ રહ્યો હતો.

નોકર ઘરે પ્રસંગનો દિવસ હતો. શેઠનું આખું પરિવાર નોકરના ઘરે આવ્યું અને નોકરનો પ્રસંગ જોઈને એમ થયું કે નોકરે તો બહુ જ ખર્ચ કર્યો છે. શંકાની શરૂઆત થઈ ગઈ અને શેઠને ઘરે ગયા પછી ઊંઘ ના આવી. વિચારી રહ્યો – પૈસાની તિજોરીમાંથી જે પૈસા ગયા એ કદાચ નોકરે તો લીધા નથી ને? આખી રાત શેઠને ઊંઘ ના આવી.

સવારે શેઠ નોકરની રાહ જોઈ રહ્યા હતા, પણ એ દિવસે નોકર દુકાન આવ્યો નહીં. આ બધું જોઈને શેઠના છોકરાએ પૂછ્યું –
“પપ્પા, શું થયું? શું વિચારી રહ્યા છો? કોઈ ચિંતા છે તો મને કહો.”

અને શેઠથી સહન ન થયું અને એણે પોતાના છોકરાને કહી દીધું. ત્યારે છોકરાએ કહ્યું –
“પપ્પા, એક વાત કહું, તમે ગુસ્સે ના થશો. જ્યારે તમે બહાર ગામ ગયા હતા ત્યારે નોકરે એક વખત પૈસા લેતા મેં એને જોયો હતો. પણ મેં તમને કહ્યું નહોતું. કદાચ મને થયું કે તમે એને કહ્યું હશે.”

આ સાંભળીને શેઠની સહનશીલતાનો બાંધ પુરો થતો ગયો. કેમ કે – એક તો બે દિવસનું કહીને નોકર આવ્યો નહીં અને બીજું નોકરે પોતાના ઘરે ધર્યા કરતા વધારે ખર્ચ કર્યો તેવું શેઠને દેખાઈ રહ્યું હતું. એટલે શેઠને થયું કે કાલે નોકર આવે એટલે જ વાર. શેઠનો મગજ તો સાતમા આસમાને ચઢી ગયો હતો.

જેવો નોકર સવારે આવ્યો, ત્યારે આવતા જ શેઠ ગુસ્સેથી બોલવા લાગ્યા –
“તું ચોર છે, તું મારો વિશ્વાસ તોડી નાખ્યો છે. મેં તારા પર આટલો વિશ્વાસ કર્યો, તો પણ તું આવો નીકળ્યો.”

શેઠએ નોકરને કશું જ બોલવા દીધું નહીં અને નોકરને કઈ પણ બોલવા વગર ત્યાથી કાઢી મુક્યો. અને નોકર કઈ પણ બોલ્યા વગર ત્યાથી ચાલ્યો ગયો.

આ બધું જોઈને એનો છોકરો ખુશ થઈ રહ્યો હતો. હવે જે થવાનું હતું તે થઈ ગયું. પણ શેઠને મન માનતું નહોતું કે મારો નોકર આવું કરી શકે. પણ એ સમય જતો રહ્યો.

શેઠ ફરી પોતાની દુકાન અને પોતાનું કામ રાબેતા મુજબ ચાલુ કરી દીધું.

થોડા મહિના પછી શેઠનો છોકરો કોઈ બજારૂ કામ કરતી યુવતી સાથે લગ્ન કરીને અચાનક ઘરે આવી ગયો. અને એ સ્ત્રીને આખું ગામ જાણતું હતું કે આ સ્ત્રી કેવી છે. પણ એનો છોકરો તો એની સુંદરતામાં ખોવાઈ ગયો હતો.

શેઠના જીવનમાં તો દુઃખનો પહાડ તૂટી પડ્યો. પણ શેઠ ગુસ્સે આવીને છોકરાને ઘર ની બહાર જવાનું કહ્યું. પણ છોકરાએ એની વાત ના માની. અને શેઠને કહી દીધું –
“તમારે જ ઘરે ની બહાર જવું પડશે, હું નહીં. તિજોરીના બધા પૈસા મારા છે, હવે તમારી પાસે કઈ નથી.”

આ સાંભળી શેઠને ભાન થયું કે – મેં આટલા વર્ષથી મારી સાથે કામ કરતો નોકર પર આરોપ મૂકીને બહુ મોટી ભૂલ કરી છે. અને કદાચ એના કારણે જ મને ફળ ભોગવવાનો વારો આવ્યો છે.

માટે જ શેઠની પ્રસન્નતા ગઈ,
નોકરનો પ્રેમ ગયો,
એણે કમાયેલું પુણ્ય ગયું,
અને પરમાત્મા જેવો એનો નોકર હતો, એ પણ એને ગુમાવ્યો.

કદાચ જો તેમણે ગુસ્સો કરવા બદલે એ નોકરની વાત સંભાળી હોત, તો કદાચ આ નોબત ન આવી હોત.

સંબંધોનો વિનાશ

ગુસ્સો એ એક એવી આગ છે જે સૌથી મજબૂત સંબંધોને પણ બાળી શકે છે. ગુસ્સામાં બોલાયેલા કડવા શબ્દો, ક્યારેક ઉતાવળિયા નિર્ણયો કે અવિચારી વર્તન લાંબા ગાળે સંબંધોમાં તિરાડ પાડી શકે છે. પછી ભલે તે પરિવાર હોય, મિત્રતા હોય કે વ્યાવસાયિક સંબંધો, ગુસ્સો વિશ્વાસ અને સન્માનને નષ્ટ કરે છે. એકવાર તૂટેલો વિશ્વાસ પાછો મેળવવો અત્યંત મુશ્કેલ છે.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન

ગુસ્સો માત્ર લાગણી નથી, પણ તે શરીર પર પણ નકારાત્મક અસર કરે છે. વારંવાર ગુસ્સો કરવાથી શરીરનું તંત્ર અસંતુલિત થાય છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, સ્ટ્રોક, અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. માનસિક રીતે, ગુસ્સો ચિંતા, તણાવ અને ડિપ્રેશનનું કારણ બની શકે છે. તે વ્યક્તિની વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતાને પણ નબળી પાડે છે, જેનાથી જીવનમાં અસફળતાનો સામનો કરવો પડે છે.

કારકિર્દી અને ભવિષ્ય માટે જોખમ

વ્યાવસાયિક જીવનમાં પણ ગુસ્સો એક મોટો અવરોધ છે. ગુસ્સાવાળી વ્યક્તિ ટીમમાં કામ કરી શકતી નથી, તેના સહકર્મીઓ સાથેના સંબંધો ખરાબ થાય છે અને તે વ્યાવસાયિક નિર્ણયો લેવામાં ભૂલો કરે છે. આના કારણે નોકરી ગુમાવવી, પ્રમોશન ન મળવું કે વ્યવસાયમાં નુકસાન થવું જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે.

કાનૂની અને સામાજિક પરિણામો

ઘણીવાર ગુસ્સાના આવેગમાં લોકો એવા કાર્યો કરી બેસે છે જેના ગંભીર કાનૂની પરિણામો આવે છે. જેમ કે, ઝઘડા, મારપીટ કે સંપત્તિને નુકસાન પહોંચાડવું. આવા કૃત્યો વ્યક્તિના સામાજિક જીવન અને પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચાડે છે.

ટૂંકમાં, ગુસ્સો એ એક વિનાશક શક્તિ છે. તે માત્ર એક ક્ષણની લાગણી નથી, પરંતુ તેનાથી થતું નુકસાન લાંબા સમય સુધી રહે છે અને જીવનના અનેક પાસાઓને પ્રભાવિત કરે છે. તેથી, ગુસ્સાને નિયંત્રિત કરવો એ સુખી અને સફળ જીવન માટે આવશ્યક છે. આ ગુસ્સાને શાંત પાડવા માટે યોગ, ધ્યાન, કે પછી કાઉન્સેલિંગ જેવી પદ્ધતિઓ અપનાવી શકાય છે.

ભારતમાં સૌથી મોટો સાયબર કાઈમ ૧,૨૦,૦૦૦ કરોડ રુપિયા નું સાયબર ક્રાઈમ

cyber crime

SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) તેના ગ્રાહકોને વિવિધ પ્રકારના ઓનલાઈન અને ઓફલાઈન કૌભાંડો (Scams) વિશે સતત ચેતવણી આપતી રહે છે.

SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) તેના ગ્રાહકોને વિવિધ પ્રકારના ઓનલાઈન અને ઓફલાઈન કૌભાંડો (Scams) વિશે સતત ચેતવણી આપતી રહે છે. આ કૌભાંડોમાં ફસાયેલા લોકો પોતાની મહેનતની કમાણી ગુમાવી દે છે. ચાલો આપણે SBI દ્વારા ચેતવણી આપવામાં આવેલા કેટલાક મુખ્ય કૌભાંડોને વિગતવાર સમજીએ:

ટેકનોલોજી ના યુગ માં જેટલી ડીઝીટલ ફેશીલીટી મળી રહી છે તેની સાથે ટેકનોલોજી માં થતા ડિઝીટલ ક્રાઈમ પણ સાથે સાથે વધી ગયા છે, KYC અપડેટ / બેંક એકાઉન્ટ બ્લોક કરવાની ધમકી, ડિજિટલ અરેસ્ટ / પાર્સલ સ્કેમ, લોન કૌભાંડ / નકલી લોન ઓફર, રિવોર્ડ પોઈન્ટ્સ / લોયલ્ટી પોઈન્ટ્સ રિડીમ કરવાના બહાને છેતરપિંડી, નોકરી / રોકાણ કૌભાંડ, ફિશિંગ (Phishing) / વિશિંગ (Vishing) / સ્મિશિંગ (Smishing), લોટરી / ઈનામ જીતવાનું કૌભાંડ, QR કોડ સ્કેમ, . રિમોટ એક્સેસ / સ્ક્રીન શેરિંગ એપ્સ કૌભાંડ, સિમ સ્વેપ (SIM Swap) કૌભાંડ આ તમામ મુદોઓ એવા જેમાં તમે કોઇપણ પ્રકારે એના શિકાર બની શકો છો

ભારતમાં સાયબર ફ્રોડથી થયેલું કુલ નુકસાન

  • વર્ષ 2024 માં: ભારતીય નાગરિકોએ સાયબર અપરાધીઓને ₹22,845.73 કરોડ થી વધુ ગુમાવ્યા છે. આ રકમ 2023 માં નોંધાયેલા ₹7,465.18 કરોડ કરતાં 206% નો જબરદસ્ત વધારો દર્શાવે છે.
  • છેલ્લા ચાર વર્ષ (2020-2024) માં: કુલ મળીને ₹33,165 કરોડ થી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
  • ભવિષ્યનો અંદાજ: Indian Cyber Crime Coordination Centre (I4C) ના અંદાજ મુજબ, આગામી વર્ષમાં (2025-2026) સાયબર ફ્રોડને કારણે ભારતીયો ₹1.2 ટ્રિલિયન (₹1,20,000 કરોડ) થી વધુ ગુમાવે તેવી શક્યતા છે.

અન્ય મહત્વપૂર્ણ આંકડા

  • ફરિયાદોની સંખ્યા:
    • 2024 માં: National Cybercrime Reporting Portal (NCRP) પર 36.37 લાખથી વધુ નાણાકીય છેતરપિંડીની ઘટનાઓ નોંધાઈ હતી.
    • 2023 માં: 24.42 લાખ કેસ નોંધાયા હતા.
    • 2022 માં: 10.29 લાખ કેસ નોંધાયા હતા.
  • બચાવવામાં આવેલી રકમ: સરકારી પહેલ જેમ કે Citizen Financial Cyber Fraud Reporting and Management System (CFCFRMS) દ્વારા 2024 માં ₹5,489 કરોડથી વધુ રકમ ગુનેગારો દ્વારા સરોગેટ થતા અટકાવવામાં આવી છે.
  • રાજ્યવાર આંકડા (2023 મુજબ):
    • મહારાષ્ટ્ર: ₹990.69 કરોડ
    • કર્ણાટક: ₹662.10 કરોડ
    • ગુજરાત: ₹650.53 કરોડ
    • તેલંગાણા: ₹759.05 કરોડ
    • ઉત્તર પ્રદેશ: ₹721.07 કરોડ

૧. KYC અપડેટ / બેંક એકાઉન્ટ બ્લોક કરવાની ધમકી

આ સૌથી સામાન્ય કૌભાંડોમાંનું એક છે. તમને SMS, ઈમેલ અથવા કોલ દ્વારા સંદેશ મળે છે કે તમારું બેંક ખાતું KYC (Know Your Customer) અપડેટ ન થવાને કારણે બ્લોક કરવામાં આવશે. સ્કેમર્સ તમને એક શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું અથવા કોઈ નંબર પર કોલ કરીને તમારી વ્યક્તિગત અને બેંકિંગ વિગતો (જેમ કે એકાઉન્ટ નંબર, PIN, OTP, CVV) શેર કરવાનું કહે છે. યાદ રાખો કે કોઈપણ બેંક ક્યારેય પણ SMS, ઈમેલ કે ફોન દ્વારા તમારી અંગત વિગતો માંગતી નથી.

  • · 

ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) અનુસાર, વર્ષ 2024માં NCRP (National Cybercrime Reporting Portal) પર 19.18 લાખ ફરિયાદો મળી છે. આ ફરિયાદો સાયબર ક્રાઈમ સંબંધિત છે, જેમાં લોકોએ ₹22,811.95 કરોડ ગુમાવ્યા છે.

  • વર્ષ 2023માં 15.56 લાખ ફરિયાદો નોંધાઈ હતી, જે 2024માં વધીને 19.18 લાખ થઈ ગઈ.
  • છેલ્લા ચાર વર્ષમાં (2020-2024), લોકોએ સાયબર છેતરપિંડીમાં લગભગ ₹33,165 કરોડ ગુમાવ્યા છે.
  • KYC ફ્રોડનું પ્રભુત્વ:
  • ઘણી બેંકો અને સાયબર સુરક્ષા એજન્સીઓ KYC ફ્રોડને સૌથી સામાન્ય અને પ્રચલિત સાયબર કૌભાંડોમાંનું એક ગણાવે છે.
  • ડેસેન્ટ્રો (Decentro) જેવી ડિજિટલ આઈડેન્ટિટી વેરિફિકેશન ફર્મ્સના રિપોર્ટ્સ દર્શાવે છે કે ફિશિંગ” અને “ફેક re-KYC” એ ભારતમાં વધતી જતી છેતરપિંડીના મુખ્ય પ્રકારો છે.
  • સાયબર ક્રિમિનલ્સ ગ્રાહકોને KYC અપડેટ કરવાની ધમકી આપીને, અથવા એકાઉન્ટ બ્લોક થવાના ડર બતાવીને તેમની સંવેદનશીલ માહિતી પડાવી લે છે. આ પદ્ધતિ ખૂબ જ સફળ રહી છે કારણ કે તે લોકોમાં ગભરાટ અને તાકીદની ભાવના ઊભી કરે છે.
  • વ્યક્તિગત માહિતી ચોરી: એપ્રિલ 2021માં પ્રકાશિત થયેલા સિક્યુરિટી રિસર્ચ ફર્મ નોર્ટન લાઇફલોકના રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં ભારતમાં લગભગ 2.7 કરોડ લોકોની અંગત જાણકારી (એકાઉન્ટ નંબર, પાસવર્ડ, OTP, ફોન નંબર) ચોરી થઈ છે. KYC ફ્રોડ આવા ડેટા ચોરીનું એક મુખ્ય કારણ છે.
loan cyber crime

૨. ડિજિટલ અરેસ્ટ / પાર્સલ સ્કેમ

આ કૌભાંડમાં, સ્કેમર્સ પોલીસ અધિકારીઓ, CBI અધિકારીઓ, અથવા કસ્ટમ્સ અધિકારીઓ તરીકે ઢોંગ કરે છે. તેઓ તમને ફોન કરીને જણાવે છે કે તમારા નામે કોઈ ગેરકાયદેસર પાર્સલ પકડાયું છે અથવા તમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ છો. તેઓ તમને “ડિજિટલ અરેસ્ટ” અથવા કાનૂની કાર્યવાહીની ધમકી આપે છે અને આ મામલાને થાળે પાડવા માટે પૈસાની માંગણી કરે છે. પોલીસ કે સરકારી એજન્સીઓ ક્યારેય ફોન પર પૈસા માંગતી નથી કે “ડિજિટલ અરેસ્ટ” કરતી નથી.

ભારતમાં ડિજિટલ અરેસ્ટ/પાર્સલ સ્કેમના કેસો અને નુકસાન:

  • ઝડપી વૃદ્ધિ:
    • The Wire ના એક રિપોર્ટ મુજબ, 2024 માં લગભગ 1,23,672 ડિજિટલ અરેસ્ટ સ્કેમના કેસ નોંધાયા હતા, જે 2022 માં નોંધાયેલા કેસો કરતાં લગભગ ત્રણ ગણા વધારે છે.
    • 2022 માં, National Cybercrime Reporting Portal (NCRP) પર 39,925 ડિજિટલ અરેસ્ટ સ્કેમ અને સંબંધિત સાયબર ક્રાઈમના કેસો નોંધાયા હતા, જેમાં પીડિતોએ ₹91 કરોડ ગુમાવ્યા હતા.
    • 2024 સુધીમાં, આ આંકડો 1,23,672 સુધી પહોંચી ગયો, અને ગુમાવેલી રકમ ₹1,935.5 કરોડ થઈ ગઈ, જે 2022 કરતાં લગભગ 20 ગણી વધુ છે.
    • 2025 ના પ્રથમ બે મહિનામાં જ (જાન્યુઆરી-ફેબ્રુઆરી), 17,718 કેસ નોંધાયા છે જેમાં ₹210.2 કરોડનું નુકસાન થયું છે.
  • નાણાકીય નુકસાન:
    • NITI Aayog ના એક અહેવાલ મુજબ, જાન્યુઆરીથી ઓક્ટોબર 2024 દરમિયાન, ભારતીય નાગરિકોએ “ડિજિટલ અરેસ્ટ” કૌભાંડોમાં લગભગ ₹2,140 કરોડ ગુમાવ્યા હતા.
    • તાજેતરનો એક કેસ મંગલુરુથી સામે આવ્યો છે, જ્યાં એક નિવૃત્ત મહિલાએ “ડિજિટલ અરેસ્ટ” સ્કેમમાં ₹3.09 કરોડ ગુમાવ્યા.
    • હૈદરાબાદમાં પણ એક મહિલા ₹4 કરોડના ડિજિટલ અરેસ્ટ ફ્રોડનો ભોગ બની હતી.
  • રાજ્યવાર વિશ્લેષણ (IJNRD રિપોર્ટ 2025 મુજબ 2024 ના આંકડા):
    • કર્ણાટક: 641 કેસ, ₹109 કરોડનું નુકસાન. (બેંગલુરુમાં 480 કેસ, ₹42.4 કરોડનું નુકસાન)
    • બિહાર: 301 કેસ, ₹10 કરોડનું નુકસાન.
    • મહારાષ્ટ્ર: 245 કેસ.
    • ઉત્તર પ્રદેશ: 180 કેસ.
    • પશ્ચિમ બંગાળ: 150 કેસ.
  • લક્ષિત પીડિતો અને પદ્ધતિ:
    • આ કૌભાંડોમાં સ્કેમર્સ પોતાને CBI, ED, પોલીસ, કસ્ટમ્સ, NCB, કે RBI ના અધિકારીઓ તરીકે રજૂ કરે છે.
    • મોટેભાગે, તેઓ ફોન કોલ (વોઈસ અથવા વીડિયો કોલ) દ્વારા પીડિતનો સંપર્ક કરે છે અને તેમને ડ્રગ્સની હેરાફેરી, મની લોન્ડરિંગ, અથવા અન્ય કોઈ ગુનામાં ફસાયા હોવાનું જણાવી ધમકાવે છે.
    • તેઓ પીડિતોને ગુપ્તતા જાળવવા અને કોઈને જાણ ન કરવા દબાણ કરે છે.
    • વૃદ્ધો અને મહિલાઓ આવા કૌભાંડોનો વધુ ભોગ બની રહ્યા છે. ચંદીગઢ પોલીસ ડેટા મુજબ, 2025 માં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટ કેસોમાં મોટાભાગના પીડિતો મહિલાઓ છે.
  • સરકારના પ્રયાસો:
    • ભારત સરકારે ડિજિટલ અરેસ્ટ સ્કેમ અંગે વ્યાપક જાગૃતિ કાર્યક્રમો શરૂ કર્યા છે, જેમાં અખબારોની જાહેરાતો, મેટ્રોમાં જાહેરાતો, સોશિયલ મીડિયા કેમ્પેઈન અને આકાશવાણી પર વિશેષ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
    • Indian Cybercrime Coordination Centre (I4C) એ 1700 થી વધુ Skype IDs અને 59,000 WhatsApp એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે જેનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ માટે થતો હતો.
    • “Report and Check Suspect” જેવી નવી સુવિધાઓ gov.in પોર્ટલ પર ઉમેરવામાં આવી છે.

૩. લોન કૌભાંડ / નકલી લોન ઓફર

આ સ્કેમમાં સ્કેમર્સ તમને ઓછા વ્યાજ દરે ઝડપી લોન આપવાની લાલચ આપે છે. તેઓ તમને પ્રોસેસિંગ ફી, વીમા શુલ્ક, અથવા અન્ય કોઈ કારણસર એડવાન્સ પૈસા જમા કરાવવાનું કહે છે. પૈસા જમા કરાવ્યા પછી, તેઓ ગાયબ થઈ જાય છે. ઘણીવાર, તેઓ નકલી વેબસાઇટ્સ અથવા એપ્લિકેશનો દ્વારા પણ આ પ્રકારની છેતરપિંડી કરે છે. કોઈપણ કાયદેસરની લોન આપતી સંસ્થા લોન આપતા પહેલા એડવાન્સ ફી માંગતી નથી.

ભારતમાં લોન કૌભાંડ / નકલી લોન ઓફરના કેસો અને નુકસાન:

  • નકલી લોન એપ્સ અને તાત્કાલિક લોન કૌભાંડો:
    • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને પોલીસ સતત “ઇન્સ્ટન્ટ લોન એપ્સ” દ્વારા થતી છેતરપિંડી અંગે ચેતવણી આપે છે. આ એપ્સ ઊંચા વ્યાજ દરે લોન આપે છે અને જો ચુકવણીમાં વિલંબ થાય તો ધમકીઓ અને હેરાનગતિ કરવામાં આવે છે.
    • હૈદરાબાદ પોલીસે 2020 માં ₹21,000 કરોડના ઇન્સ્ટન્ટ લોન એપ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જેમાં એક ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં 4 કરોડથી વધુ સોદા થયા હોવાનો ખુલાસો થયો હતો. આ એક જ ઘટનાનો આંકડો દર્શાવે છે કે આ પ્રકારની છેતરપિંડી કેટલી વ્યાપક છે.
    • ઘણીવાર, આ એપ્સ ગ્રાહકોના ફોનના ડેટા (કોન્ટેક્ટ્સ, ગેલેરી, SMS)નો દુરુપયોગ કરે છે અને પૈસા વસૂલવા માટે તેનો ઉપયોગ કરે છે.
  • એડવાન્સ ફી કૌભાંડ:
    • આ પ્રકારના કૌભાંડમાં, સ્કેમર્સ તમને ખૂબ જ ઓછા વ્યાજ દરે અથવા કોઈ ગેરંટી વગર લોન આપવાની લાલચ આપે છે.
    • લોન આપતા પહેલા, તેઓ “પ્રોસેસિંગ ફી”, “વીમા શુલ્ક”, “ટેક્સ” અથવા અન્ય કોઈ બહાને એડવાન્સ પૈસા જમા કરાવવાનું કહે છે. એકવાર પૈસા મળી જાય પછી, તેઓ અદૃશ્ય થઈ જાય છે અને લોન ક્યારેય મળતી નથી.
    • આવા કૌભાંડો ઘણા નાના વ્યવસાયો અને વ્યક્તિઓને નિશાન બનાવે છે જેમને તાત્કાલિક ભંડોળની જરૂર હોય છે.
  • MSME લોન કૌભાંડો:
    • IIFL ફાઇનાન્સ જેવા સ્રોતો દર્શાવે છે કે MSME (માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ) ક્ષેત્રમાં લોન કૌભાંડો વધી રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ કાયદેસર ધિરાણકર્તા તરીકે ઢોંગ કરે છે અને નકલી પેપરવર્ક અથવા ભ્રામક જાહેરાતોનો ઉપયોગ કરીને MSME માલિકોને છેતરે છે.
  • બેંક કર્મચારીઓ દ્વારા થતા આંતરિક લોન કૌભાંડો:
    • સમાચારો અનુસાર, બેંકોમાં આંતરિક લોન કૌભાંડો પણ સામે આવ્યા છે. ઉદાહરણ તરીકે, VTV ગુજરાતીના તાજેતરના અહેવાલ મુજબ, દાહોદમાં SBI બેંકમાં ₹5.50 કરોડના લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં પૂર્વ બેંક મેનેજર અને એજન્ટો સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં નકલી દસ્તાવેજો, નકલી પગાર સ્લિપ વગેરેનો ઉપયોગ કરીને લોન મેળવવામાં આવી હતી.
    • રાજકોટમાં પણ એક ફાઇનાન્સ કંપનીમાં કર્મચારીઓએ લોન ધારકો સાથે મળીને ₹4 કરોડનું કૌભાંડ આચર્યું હોવાના સમાચાર છે.
  • નકલી લોન નોટિસ/CIBIL સ્કોર ફ્રોડ:
    • કેટલાક કિસ્સાઓમાં, લોકોને એવી લોન માટે નોટિસ મળે છે જે તેમણે લીધી જ ન હોય. આ પાન કાર્ડની વિગતો લીક થવાને કારણે અથવા અન્ય છેતરપિંડીના કારણે થઈ શકે છે, જ્યાં ગુનેગારો અન્યના નામે નકલી લોન લઈ લે છે.

નિષ્કર્ષ: લોન કૌભાંડ અને નકલી લોન ઓફરના કેસો ભારતમાં સતત વધી રહ્યા છે, અને તેના કારણે થતું નાણાકીય નુકસાન કરોડોમાં છે. આ કૌભાંડો વિવિધ સ્વરૂપોમાં આવે છે – નકલી એપ્સ, એડવાન્સ ફી, અને બેંકોના આંતરિક કૌભાંડો.

બચવા માટે શું કરવું:

  • અજાણી લોન ઓફરથી સાવધાન રહો: ખાસ કરીને જે લોન ખૂબ જ સરળતાથી અને ઓછા વ્યાજ દરે મળતી હોય તેવી ઓફરોથી દૂર રહો.
  • એડવાન્સ ફી ન આપો: કાયદેસરની બેંકો કે નાણાકીય સંસ્થાઓ ક્યારેય લોન આપતા પહેલા પ્રોસેસિંગ ફી કે અન્ય કોઈ એડવાન્સ રકમ માંગતી નથી.
  • એપ્સની ચકાસણી કરો: ફક્ત અધિકૃત અને જાણીતી બેંકો અથવા NBFCs (નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ) ની એપ્સનો જ ઉપયોગ કરો. એપ્સ ડાઉનલોડ કરતા પહેલા તેના રિવ્યુ, રેટિંગ્સ અને ડેવલપરની માહિતી તપાસો.
  • વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખો: તમારા PAN કાર્ડ, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો, OTP વગેરે ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરો.
  • CIBIL સ્કોર તપાસો: નિયમિતપણે તમારો CIBIL સ્કોર તપાસો. જો તેમાં કોઈ એવી લોન દેખાય જે તમે લીધી ન હોય, તો તરત જ બેંક અને ક્રેડિટ બ્યુરોનો સંપર્ક કરો.
  • શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરો: જો તમને કોઈ નકલી લોન ઓફર કે કૌભાંડ જેવું લાગે, તો તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર અથવા gov.in પર ફરિયાદ કરો.

૪. રિવોર્ડ પોઈન્ટ્સ / લોયલ્ટી પોઈન્ટ્સ રિડીમ કરવાના બહાને છેતરપિંડી

આ કૌભાંડમાં, તમને SMS કે WhatsApp પર મેસેજ આવે છે કે તમારા SBI રિવોર્ડ પોઈન્ટ્સ સમાપ્ત થઈ રહ્યા છે અને તેને રિડીમ કરવા માટે એક લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. આ લિંક નકલી હોય છે અને તેના પર ક્લિક કરવાથી તમારી બેંકિંગ વિગતો ચોરાઈ શકે છે. SBI ક્યારેય પણ SMS કે WhatsApp દ્વારા રિવોર્ડ પોઈન્ટ્સ રિડીમ કરવા માટે કોઈ લિંક મોકલતી નથી.

  • SMS અથવા વોટ્સએપ મેસેજ: તમને બેંક, ક્રેડિટ કાર્ડ કંપની, અથવા કોઈ રિટેલ ચેઈન (જેમ કે SBI, HDFC, Amazon, Flipkart, વગેરે) ના નામે એક નકલી મેસેજ મળે છે. આ મેસેજમાં લખેલું હોય છે કે તમારા રિવોર્ડ પોઈન્ટ્સ સમાપ્ત થવાના છે અથવા તમે તેને રિડીમ કરી શકો છો. સાથે જ, એક શંકાસ્પદ લિંક આપેલી હોય છે.
  • નકલી વેબસાઇટ: લિંક પર ક્લિક કરતા જ તમે એક નકલી વેબસાઇટ પર પહોંચી જાવ છો, જે અસલ બેંક કે કંપનીની વેબસાઇટ જેવી જ દેખાય છે. અહીં તમને તમારી બેંકિંગ વિગતો, જેમ કે યુઝર ID, પાસવર્ડ, ATM/ડેબિટ કાર્ડ નંબર, CVV, અને ખાસ કરીને OTP (વન ટાઈમ પાસવર્ડ) દાખલ કરવાનું કહેવામાં આવે છે.
  • ડેટા ચોરી અને નાણાકીય નુકસાન: એકવાર તમે આ વિગતો દાખલ કરો કે તરત જ સ્કેમર્સને તમારી બેંકિંગ માહિતી મળી જાય છે. તેઓ તેનો ઉપયોગ તમારા ખાતામાંથી પૈસા ઉપાડવા અથવા ઓનલાઈન ખરીદી કરવા માટે કરે છે.
  • સાયબર ક્રાઈમમાં મોટો હિસ્સો: ફિશિંગ અને સ્મિશિંગ દ્વારા થતી છેતરપિંડી, જેમાં રિવોર્ડ પોઈન્ટ્સનું બહાનું એક સામાન્ય પદ્ધતિ છે, તે ભારતમાં નોંધાતા કુલ સાયબર ક્રાઈમ કેસોનો મોટો હિસ્સો ધરાવે છે. National Cybercrime Reporting Portal (NCRP) પર દરરોજ હજારો ફરિયાદો નોંધાય છે, અને તેમાં ઘણા કેસો રિવોર્ડ પોઈન્ટ્સના બહાને થયેલી છેતરપિંડીના હોય છે.
  • SBI જેવી બેંકો દ્વારા ચેતવણીઓ: SBI, HDFC Bank, ICICI Bank જેવી મોટી બેંકો તેમજ RBI સમયાંતરે તેમના ગ્રાહકોને આવા કૌભાંડો વિશે ચેતવણીઓ જારી કરતી રહે છે. આ ચેતવણીઓ જ દર્શાવે છે કે આ એક વ્યાપક સમસ્યા છે.
  • હજારો પીડિતો: આવા કૌભાંડોમાં ફસાયેલા લોકોની સંખ્યા હજારોમાં હોય છે. દરેક કૌભાંડમાં ભલે નાની રકમ ગુમાવી હોય, પરંતુ કુલ નુકસાન કરોડોમાં પહોંચી શકે છે. ઘણીવાર, આવા મેસેજ અચાનક આવે છે અને લોકો લોભ કે બેદરકારીમાં ફસાઈ જાય છે.
  • તાજેતરના કિસ્સાઓ: અવારનવાર સમાચારમાં આવા કિસ્સાઓ જોવા મળે છે. જેમ કે, ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ રિડીમ કરવાના બહાને કોઈ વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવ્યા હોય. આવા કિસ્સાઓ સ્થાનિક સ્તરે પણ પોલીસ ચોપડે નોંધાતા રહે છે.

 

૫. નોકરી / રોકાણ કૌભાંડ

આ સ્કેમમાં, તમને નકલી નોકરીની ઓફર કરવામાં આવે છે જેમાં ઊંચા પગાર અને સરળ કામનું વચન આપવામાં આવે છે. તેઓ તમને રજીસ્ટ્રેશન ફી, તાલીમ ફી, અથવા અન્ય કોઈ બહાને પૈસા માંગે છે. તેવી જ રીતે, રોકાણ કૌભાંડોમાં, તેઓ શેરબજાર અથવા ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા વળતરનું વચન આપીને લોકોને પૈસા રોકવા માટે લલચાવે છે. આ બંને કિસ્સાઓમાં, પૈસા લીધા પછી સ્કેમર્સ સંપર્ક તોડી નાખે છે. કોઈપણ કાયદેસરની નોકરી અથવા રોકાણ યોજના ક્યારેય એડવાન્સ પૈસા માંગતી નથી.

  • પદ્ધતિ: નોકરી કૌભાંડોમાં છેતરપિંડી કરનારાઓ નોકરી શોધતા લોકોને નિશાન બનાવે છે. તેઓ નકલી નોકરીની ઓફર, ઊંચા પગાર અને સરળ કામનું વચન આપે છે. આ માટે તેઓ “રજીસ્ટ્રેશન ફી,” “તાલીમ ફી,” “યુનિફોર્મ ચાર્જ,” “પૃષ્ઠભૂમિ ચકાસણી ફી” અથવા અન્ય કોઈ બહાને એડવાન્સ પૈસા માંગે છે. પૈસા મળ્યા પછી, તેઓ અદૃશ્ય થઈ જાય છે. ઘણીવાર, તેઓ નકલી ઇન્ટરવ્યુ પણ ગોઠવે છે અને નકલી ઓફર લેટર આપે છે.
  • વ્યાપકતા:
    • NCRB (National Crime Records Bureau) ના ડેટા મુજબ, 2022 માં ભારતમાં સાયબર છેતરપિંડીના 65,893 કેસ નોંધાયા હતા, જેમાંથી મોટો હિસ્સો નોકરી સંબંધિત કૌભાંડોનો હતો. જોકે, નોકરી કૌભાંડોના ચોક્કસ આંકડા અલગથી આપવામાં આવતા નથી, પરંતુ તે “ઓનલાઈન શોપિંગ ફ્રોડ” પછી બીજા ક્રમે આવતી છેતરપિંડી છે.
    • Indian Cybercrime Coordination Centre (I4C) ના રિપોર્ટ્સ દર્શાવે છે કે નોકરી કૌભાંડો એ સૌથી વધુ નોંધાતી છેતરપિંડીઓ પૈકી એક છે. ખાસ કરીને કોવિડ-19 મહામારી પછી, વર્ક-ફ્રોમ-હોમ નોકરીઓના નામે થતી છેતરપિંડીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
    • લોકો દ્વારા ગુમાવેલી રકમ: નોકરી કૌભાંડોમાં વ્યક્તિગત નુકસાન હજારોથી લઈને લાખો રૂપિયા સુધીનું હોઈ શકે છે.

રોકાણ કૌભાંડ (Investment Scams)

  • પદ્ધતિ: રોકાણ કૌભાંડોમાં છેતરપિંડી કરનારાઓ લોકોને ઊંચા અને અવાસ્તવિક વળતરનું વચન આપીને પૈસા રોકવા માટે લલચાવે છે. આ કૌભાંડો વિવિધ સ્વરૂપોમાં આવે છે:
    • પોન્ઝી સ્કીમ્સ: ‘ઓછા સમયમાં પૈસા ડબલ’ કરવાના વચનો સાથે.
    • ક્રિપ્ટોકરન્સી કૌભાંડ: નકલી ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ અથવા ટોકન્સમાં રોકાણ કરવાનું કહીને.
    • શેરબજાર/ફોરેક્સ ટ્રેડિંગ કૌભાંડ: ‘નિષ્ણાત સલાહ’ ના નામે લોકોને નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મ પર પૈસા રોકવા માટે પ્રેરિત કરે છે.
    • નકલી એપ્સ/વેબસાઇટ્સ: રોકાણ માટે નકલી એપ્સ અથવા વેબસાઇટ્સ બનાવવામાં આવે છે, જ્યાં લોકો પૈસા જમા કરાવે છે અને પછી ગુનેગારો ગાયબ થઈ જાય છે.
    • ટેલિગ્રામ/વોટ્સએપ ગ્રુપ્સ: “નિષ્ણાત” સલાહ આપતા નકલી ગ્રુપ્સ બનાવીને રોકાણ માટે લલચાવવામાં આવે છે.
  • વ્યાપકતા:
    • NITI Aayog ના એક અહેવાલ મુજબ, 2024 માં ભારતીયોએ “ડિજિટલ અરેસ્ટ” કૌભાંડોમાં લગભગ ₹2,140 કરોડ ગુમાવ્યા હતા, પરંતુ રોકાણ કૌભાંડોમાં ગુમાવેલી રકમ આનાથી પણ ઘણી વધારે છે.
    • જુલાઈ 2024 માં જ, મુંબઈમાં ₹700 કરોડનું મોટું ક્રિપ્ટોકરન્સી રોકાણ કૌભાંડ સામે આવ્યું હતું.
    • દિલ્હી પોલીસે 2024 માં જ ₹150 કરોડના ક્રિપ્ટોકરન્સી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
    • રોકાણ કૌભાંડોમાં પીડિતો દ્વારા ગુમાવેલી સરેરાશ રકમ ખૂબ ઊંચી હોય છે, ઘણીવાર લાખો અને કરોડો રૂપિયામાં.
    • I4C ડેટા અનુસાર, 2024 માં રોકાણ સંબંધિત છેતરપિંડીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.
comman scam

૫. નોકરી / રોકાણ કૌભાંડ

આ સ્કેમમાં, તમને નકલી નોકરીની ઓફર કરવામાં આવે છે જેમાં ઊંચા પગાર અને સરળ કામનું વચન આપવામાં આવે છે. તેઓ તમને રજીસ્ટ્રેશન ફી, તાલીમ ફી, અથવા અન્ય કોઈ બહાને પૈસા માંગે છે. તેવી જ રીતે, રોકાણ કૌભાંડોમાં, તેઓ શેરબજાર અથવા ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા વળતરનું વચન આપીને લોકોને પૈસા રોકવા માટે લલચાવે છે. આ બંને કિસ્સાઓમાં, પૈસા લીધા પછી સ્કેમર્સ સંપર્ક તોડી નાખે છે. કોઈપણ કાયદેસરની નોકરી અથવા રોકાણ યોજના ક્યારેય એડવાન્સ પૈસા માંગતી નથી.

  • પદ્ધતિ: નોકરી કૌભાંડોમાં છેતરપિંડી કરનારાઓ નોકરી શોધતા લોકોને નિશાન બનાવે છે. તેઓ નકલી નોકરીની ઓફર, ઊંચા પગાર અને સરળ કામનું વચન આપે છે. આ માટે તેઓ “રજીસ્ટ્રેશન ફી,” “તાલીમ ફી,” “યુનિફોર્મ ચાર્જ,” “પૃષ્ઠભૂમિ ચકાસણી ફી” અથવા અન્ય કોઈ બહાને એડવાન્સ પૈસા માંગે છે. પૈસા મળ્યા પછી, તેઓ અદૃશ્ય થઈ જાય છે. ઘણીવાર, તેઓ નકલી ઇન્ટરવ્યુ પણ ગોઠવે છે અને નકલી ઓફર લેટર આપે છે.
  • વ્યાપકતા:
    • NCRB (National Crime Records Bureau) ના ડેટા મુજબ, 2022 માં ભારતમાં સાયબર છેતરપિંડીના 65,893 કેસ નોંધાયા હતા, જેમાંથી મોટો હિસ્સો નોકરી સંબંધિત કૌભાંડોનો હતો. જોકે, નોકરી કૌભાંડોના ચોક્કસ આંકડા અલગથી આપવામાં આવતા નથી, પરંતુ તે “ઓનલાઈન શોપિંગ ફ્રોડ” પછી બીજા ક્રમે આવતી છેતરપિંડી છે.
    • Indian Cybercrime Coordination Centre (I4C) ના રિપોર્ટ્સ દર્શાવે છે કે નોકરી કૌભાંડો એ સૌથી વધુ નોંધાતી છેતરપિંડીઓ પૈકી એક છે. ખાસ કરીને કોવિડ-19 મહામારી પછી, વર્ક-ફ્રોમ-હોમ નોકરીઓના નામે થતી છેતરપિંડીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
    • લોકો દ્વારા ગુમાવેલી રકમ: નોકરી કૌભાંડોમાં વ્યક્તિગત નુકસાન હજારોથી લઈને લાખો રૂપિયા સુધીનું હોઈ શકે છે.

રોકાણ કૌભાંડ (Investment Scams)

  • પદ્ધતિ: રોકાણ કૌભાંડોમાં છેતરપિંડી કરનારાઓ લોકોને ઊંચા અને અવાસ્તવિક વળતરનું વચન આપીને પૈસા રોકવા માટે લલચાવે છે. આ કૌભાંડો વિવિધ સ્વરૂપોમાં આવે છે:
    • પોન્ઝી સ્કીમ્સ: ‘ઓછા સમયમાં પૈસા ડબલ’ કરવાના વચનો સાથે.
    • ક્રિપ્ટોકરન્સી કૌભાંડ: નકલી ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ અથવા ટોકન્સમાં રોકાણ કરવાનું કહીને.
    • શેરબજાર/ફોરેક્સ ટ્રેડિંગ કૌભાંડ: ‘નિષ્ણાત સલાહ’ ના નામે લોકોને નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મ પર પૈસા રોકવા માટે પ્રેરિત કરે છે.
    • નકલી એપ્સ/વેબસાઇટ્સ: રોકાણ માટે નકલી એપ્સ અથવા વેબસાઇટ્સ બનાવવામાં આવે છે, જ્યાં લોકો પૈસા જમા કરાવે છે અને પછી ગુનેગારો ગાયબ થઈ જાય છે.
    • ટેલિગ્રામ/વોટ્સએપ ગ્રુપ્સ: “નિષ્ણાત” સલાહ આપતા નકલી ગ્રુપ્સ બનાવીને રોકાણ માટે લલચાવવામાં આવે છે.
  • વ્યાપકતા:
    • NITI Aayog ના એક અહેવાલ મુજબ, 2024 માં ભારતીયોએ “ડિજિટલ અરેસ્ટ” કૌભાંડોમાં લગભગ ₹2,140 કરોડ ગુમાવ્યા હતા, પરંતુ રોકાણ કૌભાંડોમાં ગુમાવેલી રકમ આનાથી પણ ઘણી વધારે છે.
    • જુલાઈ 2024 માં જ, મુંબઈમાં ₹700 કરોડનું મોટું ક્રિપ્ટોકરન્સી રોકાણ કૌભાંડ સામે આવ્યું હતું.
    • દિલ્હી પોલીસે 2024 માં જ ₹150 કરોડના ક્રિપ્ટોકરન્સી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
    • રોકાણ કૌભાંડોમાં પીડિતો દ્વારા ગુમાવેલી સરેરાશ રકમ ખૂબ ઊંચી હોય છે, ઘણીવાર લાખો અને કરોડો રૂપિયામાં.
    • I4C ડેટા અનુસાર, 2024 માં રોકાણ સંબંધિત છેતરપિંડીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.

 

૬. ફિશિંગ (Phishing) / વિશિંગ (Vishing) / સ્મિશિંગ (Smishing)

  • ફિશિંગ (Phishing): આ ઈમેલ દ્વારા થતી છેતરપિંડી છે જેમાં સ્કેમર્સ બેંક, સરકારી સંસ્થા કે કોઈ જાણીતી કંપની જેવો દેખાતો નકલી ઈમેલ મોકલે છે. તેનો હેતુ તમારી વ્યક્તિગત અને નાણાકીય માહિતી ચોરવાનો હોય છે.
  • વિશિંગ (Vishing): આ ફોન કોલ દ્વારા થતી છેતરપિંડી છે, જેમાં સ્કેમર્સ બેંક કર્મચારી, ટેલિકોમ ઓપરેટર, કે અન્ય કોઈ અધિકારી તરીકે વાત કરીને તમારી પાસેથી OTP, PIN, પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી કઢાવવાનો પ્રયાસ કરે છે.
  • સ્મિશિંગ (Smishing): આ SMS દ્વારા થતી છેતરપિંડી છે, જેમાં તમને એક નકલી લિંકવાળો SMS મોકલવામાં આવે છે અને તેના પર ક્લિક કરીને તમારી માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
  • સાયબર ફ્રોડથી થયેલું નુકસાન:
    • ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, 2024માં ભારતમાં સાયબર ફ્રોડથી ₹22,845 કરોડથી વધુની ઠગાઈ થઈ છે. આ 2023 કરતાં 206% વધુ છે.
    • 2023માં ભારતીયોએ સાયબર ગુનામાં ₹7,496 કરોડ ગુમાવ્યા હતા, જ્યારે 2022માં ₹2,306 કરોડ ગુમાવ્યા હતા. 2024નો આંકડો 2023ની સરખામણીમાં ત્રણ ગણો અને 2022ની સરખામણીમાં 10 ગણો વધ્યો છે.
    • છેલ્લા ચાર વર્ષમાં (2020-2024), લોકોએ સાયબર છેતરપિંડીમાં લગભગ ₹33,165 કરોડ ગુમાવ્યા છે.
  • ફરિયાદોની સંખ્યા:
    • 2024માં, National Cybercrime Reporting Portal (NCRP) પર 19.18 લાખ ફરિયાદો મળી છે. 2023માં 15.56 લાખ ફરિયાદો નોંધાઈ હતી, જે દર્શાવે છે કે ફરિયાદોની સંખ્યા પણ સતત વધી રહી છે.
    • 2024માં કુલ 36.40 લાખ નાણાકીય છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ છે.
  • ફિશિંગ હુમલાઓનું પ્રભુત્વ:
    • GIREM રિપોર્ટ મુજબ, 2024માં ફિશિંગ હુમલાઓમાંથી 82.6% AI દ્વારા ઉત્પન્ન થયા હતા, જે દર્શાવે છે કે સ્કેમર્સ વધુ અત્યાધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે.
    • સિક્યોરિટી વેન્ડર્સના રિપોર્ટ્સ મુજબ, મોટાભાગના સાયબર હુમલાઓમાં ફિશિંગ મુખ્ય પદ્ધતિ તરીકે જોવા મળે છે.
    • ઓક્ટોબર 2023ના એક રિપોર્ટ અનુસાર, એશિયન સંસ્થાઓમાં 2021માં 43% હુમલાઓ ફિશિંગ પ્રકારના હતા.
  • વિશિંગ (Voice Phishing) ની સ્થિતિ:
    • Keepnet Labs ના 2025ના રિપોર્ટ મુજબ, 2021માં ભારતમાં એક જ સ્કેમરે 20.2 કરોડથી વધુ સ્પામ કોલ્સ કર્યા હતા. આમાંથી મોટાભાગના કોલ્સ સેલ્સ અથવા ટેલિમાર્કેટિંગ સંબંધિત હતા, પરંતુ KYC કૌભાંડ સૌથી પ્રચલિત હતું, જે વિશિંગનો એક પ્રકાર છે.
    • વિશિંગ હુમલાઓ માટે સ્માર્ટફોન મુખ્ય માધ્યમ છે, અને 2021માં આવા 85% કૌભાંડો મોબાઈલ ફોન દ્વારા થયા હતા.
    • આ સ્કેમર્સ ઘણીવાર બેંક ગ્રાહક સેવા પ્રતિનિધિઓ તરીકે ઢોંગ કરે છે અને પીડિતોને તેમની ઈ-KYC ઓનલાઈન અપડેટ કરવા માટે સમજાવે છે.
  • સ્મિશિંગ (SMS Phishing) ની સ્થિતિ:
    • સ્મિશિંગ એ SMS દ્વારા થતી છેતરપિંડી છે, જેનો ઉપયોગ એકાઉન્ટ વેરિફિકેશન, ઈનામ/લોટરી, ટેક સપોર્ટ, બેંક ફ્રોડ એલર્ટ, ટેક્સ કૌભાંડો વગેરે માટે થાય છે. આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે કારણ કે લોકો SMS ને વધુ વિશ્વસનીય માને છે.

શા માટે આ આંકડા મહત્વપૂર્ણ છે?

  • સૌથી સામાન્ય પ્રારંભિક બિંદુ: ફિશિંગ, વિશિંગ અને સ્મિશિંગ એ મોટાભાગના સાયબર ફ્રોડ માટે “એન્ટ્રી પોઈન્ટ” છે. એટલે કે, કોઈપણ અન્ય કૌભાંડ (જેમ કે લોન ફ્રોડ, જોબ ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ) શરૂ કરવા માટે, ગુનેગારો ઘણીવાર આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પીડિતનો વિશ્વાસ મેળવે છે અથવા તેમની સંવેદનશીલ માહિતી ચોરી લે છે.
  • વ્યક્તિગત માહિતીની ચોરી: આ પદ્ધતિઓનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝર ID, પાસવર્ડ, OTP, ATM PIN, CVV, બેંક ખાતાની વિગતો, આધાર અને PAN વિગતો જેવી સંવેદનશીલ માહિતી મેળવવાનો છે.
  • નવા ટ્રેન્ડ્સ: AI નો ઉપયોગ કરીને વધુ અત્યાધુનિક ફિશિંગ હુમલાઓ થઈ રહ્યા છે, જે શોધી કાઢવા મુશ્કેલ છે.

બચાવના ઉપાયો:

આ પ્રકારના કૌભાંડોથી બચવા માટે સતર્કતા અને જાગૃતિ સર્વોપરી છે:

  1. કોઈપણ અજાણી કે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો.
  2. અજાણ્યા SMS, ઈમેલ કે ફોન કોલ પર ક્યારેય તમારી અંગત કે નાણાકીય વિગતો શેર ન કરો.
  3. કોઈપણ બેંક, RBI, પોલીસ, કે સરકારી સંસ્થા ક્યારેય ફોન, SMS કે ઈમેલ દ્વારા OTP, PIN, પાસવર્ડ કે CVV માંગતી નથી.
  4. જો તમને કોઈ અજાણી લિંક, કોલ કે SMS મળે, તો તેની સત્યતા સંબંધિત સંસ્થાની સત્તાવાર વેબસાઇટ કે હેલ્પલાઇન નંબર પરથી ચકાસો.
  5. QR કોડ સ્કેન કરતા પહેલા હંમેશા ખાતરી કરો કે તમે શું સ્કેન કરી રહ્યા છો. QR કોડ ફક્ત પૈસા મોકલવા માટે સ્કેન થાય છે, પૈસા મેળવવા માટે નહીં.
  6. જાગૃતિ ફેલાવો: આ કૌભાંડો વિશે તમારા પરિવાર અને મિત્રોને પણ જાણ કરો.

જો તમે આવા કૌભાંડનો ભોગ બન્યા હો, તો તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરો અથવા cybercrime.gov.in વેબસાઇટ પર ફરિયાદ નોંધાવો. જેટલી જલ્દી ફરિયાદ કરશો, તેટલી જલ્દી તમારા પૈસા બચવાની શક્યતા વધી જશે.

  •  

૭. લોટરી / ઈનામ જીતવાનું કૌભાંડ

આ કૌભાંડમાં, તમને SMS, ઈમેલ કે ફોન દ્વારા જાણ કરવામાં આવે છે કે તમે મોટી લોટરી જીતી ગયા છો અથવા તમને મોટું ઈનામ મળ્યું છે. આ ઈનામ મેળવવા માટે તેઓ તમારી પાસેથી ટેક્સ, પ્રોસેસિંગ ફી, અથવા અન્ય કોઈ બહાને પૈસાની માંગણી કરે છે. યાદ રાખો, તમે ભાગ ન લીધો હોય તેવી કોઈ લોટરી તમે જીતી શકતા નથી.

કૌભાંડની પદ્ધતિઓ અને તેના આંકડાકીય સંકેતો

આ કૌભાંડો સામાન્ય રીતે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે:

  1. નકલી “લકી વિનર” મેસેજ:
    • તમને SMS, WhatsApp મેસેજ, ઈમેલ અથવા ફોન કોલ દ્વારા જાણ કરવામાં આવે છે કે તમે મોટી લોટરી (જેમ કે KBC લોટરી, આંતરરાષ્ટ્રીય લોટરી, સરકારી લોટરી – RBI લોટરી, વગેરે) જીતી ગયા છો.
    • તાત્કાલિક કાર્યવાહી કરો” અથવા “ઈનામ સમાપ્ત થવા જઈ રહ્યું છે” જેવી ઉતાવળ પેદા કરતી ભાષાનો ઉપયોગ થાય છે.
  2. પ્રોસેસિંગ ફી/ટેક્સની માંગણી:
    • ઈનામની રકમ મેળવવા માટે, સ્કેમર્સ “પ્રોસેસિંગ ફી,” “ટેક્સ,” “RBI મંજૂરી ફી,” “બેંક ખાતા વેરિફિકેશન,” અથવા અન્ય કોઈ બહાને એડવાન્સ પૈસા જમા કરાવવાનું કહે છે.
    • જો તમે એકવાર પૈસા ચૂકવી દો, તો તેઓ વધુને વધુ પૈસાની માંગણી કરતા રહે છે, જ્યાં સુધી પીડિતને છેતરપિંડીનો અહેસાસ ન થાય.
    • એક મહત્વપૂર્ણ મુદ્દો: કોઈ કાયદેસરની લોટરી કે ઈનામ યોજના ક્યારેય પણ ઈનામ મેળવવા માટે અગાઉથી પૈસાની માંગણી કરતી નથી. ટેક્સ હોય તો પણ તે જીતેલી રકમમાંથી કાપી લેવામાં આવે છે.
  3. વ્યાપકતા અને નુકસાન:
    • હૈદરાબાદમાં 2024માં એક મહિનામાં 15 લોટરી ફ્રોડના કેસ નોંધાયા હતા, જેમાં પીડિતોએ કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. આ ફક્ત એક શહેરનો આંકડો છે, જે દેશભરમાં તેની વ્યાપકતા દર્શાવે છે.
    • 2023માં કેરળની એક મહિલાએ રાંચીમાં લોટરી કૌભાંડમાં ₹1 કરોડ ગુમાવ્યા હતા. તેણીએ ઈનામ મેળવવા માટે 263 ટ્રાન્સફર કર્યા હતા.
    • બેંગલુરુમાં 2024ના એક રિપોર્ટ મુજબ, 45 વર્ષીય એક મહિલાએ ₹18 લાખથી વધુ ગુમાવ્યા હતા જ્યારે તેને સ્ક્રેચ કાર્ડ દ્વારા ₹15.51 લાખ જીત્યા હોવાનું કહેવામાં આવ્યું હતું.
    • સિક્યોરિટી રિસર્ચ મુજબ, લોટરી કૌભાંડોનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય નુકસાન પહોંચાડવાનો અને વ્યક્તિગત માહિતી ચોરી કરવાનો છે.
    • સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર દરરોજ હજારો ફરિયાદો નોંધાય છે, જેમાં લોટરી અને ઈનામ સંબંધિત કૌભાંડોનો મોટો હિસ્સો હોય છે.
    • ડેલ્હી પોલીસ અને RBI જેવી સંસ્થાઓ સતત આવા કૌભાંડો અંગે જાગૃતિ અભિયાન ચલાવે છે, જે દર્શાવે છે કે આ એક ગંભીર અને સતત ચાલતી સમસ્યા છે.
  4. KBC લોટરી કૌભાંડ:
    • “કૌન બનેગા કરોડપતિ” (KBC) ના નામે થતી લોટરી છેતરપિંડી ખૂબ જ પ્રચલિત છે, જેમાં પાકિસ્તાનના ISD કોડ (+92) થી શરૂ થતા નંબરો પરથી WhatsApp મેસેજ મોકલવામાં આવે છે. તેમાં જિયો (Jio) જેવી કંપનીઓના નામનો પણ દુરુપયોગ થાય છે.

કેવી રીતે બચવું?

લોટરી/ઈનામ કૌભાંડોથી બચવા માટે નીચેના મુદ્દાઓ યાદ રાખો:

  • અણધારી ઓફરો પર વિશ્વાસ ન કરો: જો તમે કોઈ લોટરીમાં ભાગ જ નથી લીધો, તો તમે જીતી કેવી રીતે શકો? આવા કોઈપણ મેસેજ, ઈમેલ કે ફોન કોલ પર વિશ્વાસ ન કરો.
  • પૈસા ચૂકવશો નહીં: કોઈપણ પ્રકારના ઈનામ કે લોટરી માટે “પ્રોસેસિંગ ફી” કે “ટેક્સ” ના નામે એડવાન્સ પૈસા માંગવામાં આવે તો તે 100% છેતરપિંડી છે.
  • જાણકારી ચકાસો: જો તમને કોઈ શંકાસ્પદ મેસેજ મળે, તો સંબંધિત કંપની કે સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પર જઈને અથવા તેમના અધિકૃત કસ્ટમર કેર નંબર પર ફોન કરીને માહિતી ચકાસો.
  • અંગત માહિતી શેર ન કરો: બેંક ખાતાની વિગતો, OTP, PIN, પાસવર્ડ, આધાર, PAN, કે અન્ય કોઈ સંવેદનશીલ માહિતી ક્યારેય અજાણ્યા લોકો સાથે શેર ન કરો.
  • ભાષાકીય ભૂલો પર ધ્યાન આપો: આવા નકલી મેસેજ કે ઈમેલમાં ઘણીવાર વ્યાકરણની ભૂલો અથવા અસામાન્ય ભાષાનો ઉપયોગ થયેલો હોય છે.
sim swap scam

QR કોડ સ્કેમથી બચવા શું કરવું?

QR કોડની સુવિધાને કારણે તેનો ઉપયોગ ખૂબ વધી ગયો છે, પરંતુ સાવધાની રાખવી અત્યંત જરૂરી છે:

  • પૈસા મેળવવા માટે QR કોડ સ્કેન ન કરો: આ સૌથી મહત્વપૂર્ણ નિયમ છે. જો કોઈ તમને પૈસા મોકલવા માટે QR કોડ સ્કેન કરવાનું કહે, તો તે 100% છેતરપિંડી છે.
  • કોડની ભૌતિક તપાસ કરો: જો તમે કોઈ દુકાન કે જાહેર સ્થળે QR કોડ સ્કેન કરતા હો, તો ખાતરી કરો કે તે અસલી છે અને તેના પર કોઈ સ્ટીકર ચોંટાડેલું નથી કે તે ટેમ્પર થયેલું નથી.
  • અજાણ્યા સ્રોતથી મળેલા કોડ સ્કેન ન કરો: SMS, WhatsApp, ઈમેલ અથવા અજાણ્યા સ્રોતમાંથી મળેલા QR કોડ સ્કેન કરવાનું ટાળો, ભલે તેમાં કોઈ આકર્ષક ઓફર કે તાકીદનો સંદેશ હોય.
  • લિંક તપાસો: QR કોડ સ્કેન કર્યા પછી જો કોઈ વેબસાઇટ ખુલે, તો URL ને કાળજીપૂર્વક તપાસો. સ્પેલિંગની ભૂલો અથવા અસામાન્ય ડોમેન નામો પર ધ્યાન આપો.
  • વિગતો શેર કરશો નહીં: ક્યારેય પણ તમારા બેંક ખાતાની વિગતો, PIN, OTP, કે CVV જેવી સંવેદનશીલ માહિતી અજાણી વેબસાઇટ્સ કે વ્યક્તિઓ સાથે શેર ન કરો.
  • ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) સક્ષમ રાખો: તમારા બેંકિંગ અને અન્ય મહત્વપૂર્ણ એકાઉન્ટ્સ પર 2FA સક્ષમ રાખો.

જો તમે QR કોડ સ્કેમનો ભોગ બન્યા હો, તો તાત્કાલિક તમારી બેંકનો સંપર્ક કરો અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવો અથવા cybercrime.gov.in વેબસાઇટની મુલાકાત લો. ઝડપી કાર્યવાહી તમારા પૈસા બચાવવામાં મદદ કરી શકે છે

 

૯. રિમોટ એક્સેસ / સ્ક્રીન શેરિંગ એપ્સ કૌભાંડ

આ કૌભાંડમાં, સ્કેમર્સ તમને TeamViewer, AnyDesk, QuickSupport જેવી રિમોટ એક્સેસ એપ્સ ડાઉનલોડ કરવાનું કહે છે. એકવાર તમે આ એપ ડાઉનલોડ કરી લો, પછી તેઓ તમારા ફોન કે કમ્પ્યુટરનો કંટ્રોલ લઈ લે છે અને તમારા બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી શકે છે. અજાણ્યા લોકોના કહેવાથી ક્યારેય કોઈ રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ ન કરો.

ભારતમાં આવા કૌભાંડોના આંકડા અને વ્યાપકતા

રિમોટ એક્સેસ કૌભાંડોના ચોક્કસ રાષ્ટ્રવ્યાપી આંકડા અલગથી ઉપલબ્ધ નથી, પરંતુ તે UPI ફ્રોડ અને અન્ય ઓનલાઈન નાણાકીય છેતરપિંડીમાં મોટો હિસ્સો ધરાવે છે.

  • ઝડપી વૃદ્ધિ:
    • સાયબર સિક્યોરિટી ફર્મ Sophos ના એક રિપોર્ટ મુજબ, ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં ટેક સપોર્ટ કૌભાંડો (જેમાં રિમોટ એક્સેસનો ઉપયોગ થાય છે) સૌથી વધુ જોવા મળે છે.
    • મહારાષ્ટ્ર સાયબર સેલના આંકડા મુજબ, 2023માં નોંધાયેલા ₹1,000 કરોડના સાયબર ક્રાઈમ નુકસાનમાંથી, મોટાભાગના કેસો વિવિધ પ્રકારની ઓનલાઈન છેતરપિંડી સાથે સંબંધિત હતા, જેમાં રિમોટ એક્સેસનો પણ ઉપયોગ થયો હતો.
    • UPI ફ્રોડમાં વધારો: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના આંકડા મુજબ, UPI ફ્રોડમાં સતત વધારો થઈ રહ્યો છે. આમાંથી ઘણા કૌભાંડોમાં, સ્કેમર્સ રિમોટ એક્સેસ એપ્સનો ઉપયોગ કરીને પીડિતના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરે છે.
    • સમાચારોમાં અવારનવાર આવા કિસ્સાઓ આવે છે જ્યાં વ્યક્તિઓએ AnyDesk, TeamViewer જેવી એપ્સ દ્વારા લાખો રૂપિયા ગુમાવ્યા હોય. દા.ત., એક કિસ્સામાં, બેંગલુરુના એક વ્યક્તિએ AnyDesk દ્વારા ₹95,000 ગુમાવ્યા હતા.
  • સામાન્ય લક્ષિત એપ્સ:
    • AnyDesk અને TeamViewer એ સૌથી વધુ દુરુપયોગ થતી રિમોટ એક્સેસ એપ્સ છે. સ્કેમર્સ લોકોને Google Play Store/Apple App Store પરથી આ એપ્સ ડાઉનલોડ કરવા માટે સમજાવે છે, જે તેમને કાયદેસરની એપ્સ હોવાનો ભ્રમ આપે છે.

કેવી રીતે બચવું?

આ કૌભાંડોથી બચવા માટે અત્યંત સાવધાની રાખવી જરૂરી છે:

  1. અજાણ્યા લોકોના કહેવાથી રિમોટ એક્સેસ એપ્સ ડાઉનલોડ ન કરો: કોઈ બેંક, ટેક કંપની, કે સરકારી એજન્સી ક્યારેય તમને ફોન પર TeamViewer, AnyDesk જેવી એપ્સ ડાઉનલોડ કરવાનું કહેતી નથી.
  2. તમારા ડિવાઇસનો કંટ્રોલ કોઈ અજાણી વ્યક્તિને ન આપો: ખાસ કરીને બેંકિંગ વ્યવહારો કરતી વખતે ક્યારેય કોઈને સ્ક્રીન શેરિંગની પરવાનગી ન આપો.
  3. OTP, PIN, પાસવર્ડ શેર ન કરો: કોઈપણ સંજોગોમાં આ માહિતી કોઈની સાથે શેર ન કરો, ભલે તે વ્યક્તિ પોતાને બેંક અધિકારી કે પોલીસ તરીકે રજૂ કરે.
  4. સત્તાવાર સપોર્ટનો સંપર્ક કરો: જો તમને તમારા બેંક ખાતામાં કે ડિવાઇસમાં કોઈ સમસ્યા લાગે, તો હંમેશા બેંકના સત્તાવાર હેલ્પલાઈન નંબર પર અથવા અધિકૃત સર્વિસ સેન્ટર પર જ સંપર્ક કરો.
  5. જાગૃત રહો અને શંકા રાખો: જો કોઈ ઓફર ખૂબ સારી લાગે અથવા કોઈ વ્યક્તિ તમને ગભરાવે કે ઉતાવળ કરાવે, તો સાવધાન રહો.

જો તમે આવા કૌભાંડનો ભોગ બન્યા હો, તો તાત્કાલિક તમારી બેંકનો સંપર્ક કરો અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરો અથવા cybercrime.gov.in વેબસાઇટ પર ફરિયાદ નોંધાવો. જેટલી જલ્દી કાર્યવાહી કરશો, તેટલી જલ્દી પૈસા પાછા મળવાની શક્યતા વધી શકે છે.

 

૧૦. સિમ સ્વેપ (SIM Swap) કૌભાંડ

આમાં, સ્કેમર્સ તમારા મોબાઈલ નંબરનું નકલી સિમ કાર્ડ મેળવી લે છે. એકવાર તેમને તમારું સિમ કાર્ડ મળી જાય, પછી તેઓ તમારા બેંક ખાતા સાથે જોડાયેલા OTPs મેળવી શકે છે અને તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. જો તમારો ફોન નેટવર્ક વગરનો બતાવે અને તમને કોઈ કારણ વિના સિમ બંધ થવાનો મેસેજ આવે તો તરત જ સાવધાન થવું.

સિમ સ્વેપ કૌભાંડોમાં થતું નુકસાન સામાન્ય રીતે ઘણું મોટું હોય છે, કારણ કે ગુનેગારો સીધા બેંક ખાતાઓને નિશાન બનાવે છે.

  • મોટા પાયે નુકસાન:
    • મુંબઈ સ્થિત એક સ્ટીલ ટ્રેડિંગ કંપનીને સિમ સ્વેપ ફ્રોડને કારણે ₹7.5 કરોડ (લગભગ $9 લાખ USD) નું નુકસાન થયું હતું. સાયબર ક્રાઈમ યુનિટની ઝડપી કાર્યવાહીને કારણે ₹4.65 કરોડ રિકવર કરવામાં આવ્યા હતા, પરંતુ આ ઘટના આ કૌભાંડની ભયાવહ ક્ષમતા દર્શાવે છે.
    • તાજેતરમાં, પુણેમાં એક હોટેલના મહેમાનને સિમ સ્વેપ ફ્રોડ દ્વારા ₹22.80 લાખ નું નુકસાન થયું હતું, જ્યાં છેતરપિંડી કરનારાઓએ તેમના બેંક ફંડ્સ અને ક્રેડિટ કાર્ડને એક્સેસ કર્યા હતા.
    • એક અન્ય કિસ્સામાં, દિલ્હીના એક વકીલે સિમ સ્વેપ સ્કેમમાં ₹50 લાખ ગુમાવ્યા હોવાનો દાવો કર્યો હતો.
    • જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત ભારતીય સેનાના એક સૈનિકે એરટેલ દ્વારા નકલી સિમ કાર્ડ ઇશ્યૂ થવાને કારણે તેમના SBI ખાતામાંથી ₹2.87 લાખ ગુમાવ્યા હતા.
  • વ્યાપકતા:
    • ભારતમાં સાયબર સુરક્ષા નિષ્ણાતો અને ટેલિકોમ ઓપરેટરો સતત સિમ સ્વેપ ફ્રોડ અંગે ચેતવણીઓ જારી કરતા રહે છે, જે તેની પ્રચલિતતા દર્શાવે છે.
    • પોલીસ દ્વારા પકડાયેલા અનેક સાયબર ક્રિમિનલ ગેંગ્સ સિમ સ્વેપને તેમની મુખ્ય છેતરપિંડી પદ્ધતિ તરીકે ઉપયોગ કરે છે.
    • સિમ સ્વેપ ફ્રોડ એવા કેસોમાં વધુ પ્રચલિત છે જ્યાં ગ્રાહકો એક ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરથી બીજામાં નંબર પોર્ટ કરાવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન સિમ થોડા સમય માટે ડીએક્ટિવેટ રહે છે.

સિમ સ્વેપ કૌભાંડથી બચવા માટે શું કરવું?

સિમ સ્વેપ ફ્રોડથી બચવા માટે અત્યંત સાવચેતી અને તાત્કાલિક કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ છે:

  1. નેટવર્ક ગુમ થાય તો સાવધાન રહો: જો તમારા ફોનમાં અસામાન્ય રીતે લાંબા સમય સુધી નેટવર્ક ન આવે અથવા તમને કોલ કે SMS ન મળે, તો તરત જ તમારા મોબાઇલ ઓપરેટરનો સંપર્ક કરો અને સિમ કાર્ડની સ્થિતિ વિશે પૂછપરછ કરો.
  2. સંદિગ્ધ SMS/કોલથી સાવચેત રહો: જો તમને તમારા મોબાઇલ ઓપરેટર તરફથી સિમ બદલવાની વિનંતી સંબંધિત કોઈ SMS મળે, અને તમે તે વિનંતી કરી ન હોય, તો તરત જ તમારા ઓપરેટરનો સંપર્ક કરો.
  3. વ્યક્તિગત માહિતી શેર ન કરો: કોઈપણ અજાણ્યા કોલર કે મેસેજમાં તમારા આધાર નંબર, સિમ નંબર, બેંક વિગતો, PIN, OTP, કે પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી શેર ન કરો.
  4. મજબૂત પાસવર્ડ અને 2FA: તમારા બધા ઓનલાઈન એકાઉન્ટ્સ માટે મજબૂત અને યુનિક પાસવર્ડનો ઉપયોગ કરો. SMS-આધારિત 2FA (ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન) ને બદલે ઓથેન્ટિકેટર એપ્સ અથવા બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરવાનું પસંદ કરો.
  5. સિમ પ્રોટેક્શન/PIN સેટ કરો: તમારા મોબાઇલ કેરિયરનો સંપર્ક કરીને તમારા નંબર પર સિમ પ્રોટેક્શન ફીચર અથવા PIN સેટ કરો, જેથી કોઈ તમારી જાણ વગર સિમ બદલી ન શકે.
  6. ઇમેઇલ એલર્ટ્સ માટે નોંધણી કરો: તમારા બેંક ખાતામાંથી થતી કોઈપણ પ્રવૃત્તિ માટે SMS અને ઇમેઇલ એલર્ટ્સ માટે નોંધણી કરો, જેથી જો તમારું સિમ ડીએક્ટિવેટ હોય તો પણ તમને ઇમેઇલ દ્વારા માહિતી મળી શકે.
  7. નિયમિતપણે બેંક સ્ટેટમેન્ટ તપાસો: તમારા બેંક સ્ટેટમેન્ટ્સ નિયમિતપણે તપાસો જેથી કોઈ અનધિકૃત વ્યવહાર તરત જ પકડી શકાય.
  8. ઈ-સિમ (eSIM) નો ઉપયોગ કરો: ઈ-સિમ ભૌતિક રીતે દૂર કરી શકાતું ન હોવાથી તે સિમ સ્વેપ ફ્રોડ સામે વધુ સુરક્ષા પૂરી પાડે છે.

જો તમને શંકા હોય કે તમે સિમ સ્વેપ ફ્રોડનો ભોગ બન્યા છો, તો તાત્કાલિક તમારા મોબાઇલ ઓપરેટરનો સંપર્ક કરીને તમારો નંબર બ્લોક કરાવો, તમારી બેંકને જાણ કરો અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવો અથવા cybercrime.gov.in વેબસાઇટની મુલાકાત લો. ઝડપી કાર્યવાહી નાણાકીય નુકસાનને મર્યાદિત કરવામાં મદદ કરી શકે છે.

 

સાવચેતી અને બચાવના ઉપાયો:

  • કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરો.
  • વ્યક્તિગત અને બેંકિંગ વિગતો (OTP, PIN, પાસવર્ડ, CVV) ક્યારેય કોઈની સાથે શેર ન કરો.
  • બેંક, સરકારી એજન્સીઓ, કે પોલીસ ક્યારેય ફોન કે SMS દ્વારા પૈસા માંગતી નથી.
  • અજાણ્યા કોલ કે મેસેજ આવે તો તેની સત્તાવાર વેબસાઇટ કે હેલ્પલાઇન નંબર પર ચકાસણી કરો.
  • શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ તમારી બેંક અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન (હેલ્પલાઈન નંબર 1930) પર જાણ કરો.

આ માહીતી લોકો ની જાગ્રુતિ માટે છે, તો લોકો ને બને આટલા જગ્રુત કરો કેમ કે જેની પોતાની મેહનત ના રુપિયા ગુમાવીયા છે એને જ ખબર હશે કે શું હાલત છે તો મહેરબાની કરીને લોકો ને શરે કરો અને કોમેંટ કરો કે અમે આ મેસેજે વધુ ને વધુ લોકો ને પહોચતો કરીશું .